________________
३०. सव्वभूयऽप्पभूयस्स, सम्म भूयाइं पासओ ।
पिहियासवस्स दंतस्स, पावं कम्मं न बंधई ॥९॥
जो समस्त प्राणियों को आत्मवत् देखता है और जिसने कर्मास्रव के सारे द्वार बन्द कर दिये हैं, उस संयमी को पापकर्म का बन्ध नहीं होता ।
૩૦. જે બધાં પ્રાણીઓને પોતાની સમાન જુએ છે અને જેણે
કર્માસ્ત્રવતા બધાં દ્વાર બંધ કરી દીધાં છે, એવા સંયમીતે પાપકર્મનો બંધ થતો નથી.
30. One who treats all souls alike and who has shut
the doors for the influx of karmas, such self controlled soul does not have (cause) bondage of sinful deeds (karmas).
३१. सेणावइम्मि णिहए, जहा सेणा पणस्सई ।
एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए ॥१०॥
जैसे सेनापति के मारे जाने पर सेना नष्ट हो जाती है, वैसे ही एक मोहनीय कर्म के क्षय होने पर समस्त कर्म सहज ही नष्ट हो जाते हैं ।
૩૧. જેવી રીતે સેનાપતિના મરી જવાથી સેતા નાશ પામે છે, એવી
જ રીતે એક મોહનીય કર્મના તાપથી બધાં જ કર્મો સહજ
રીતે નાશ પામે છે. 20 DSSSSSSSSSSSSSSSSSC II वेल)