________________
२२२. झाणणिलीणो साहु, परिचागं कुणइ सव्वदोसाणं ।
तम्हा दु झाणमेव हि, सव्वऽदिचारस्स पडिक्कमणं ।।९।। ध्यान में लीन साधु अथवा व्यक्ति सब दोषों का परित्याग करता है । इसलिए ध्यान ही समस्त अतिचारों (दोषों) का प्रतिक्रमण है।
૨૨૨. ધ્યાનમાં લીન સાધુ અથવા વ્યક્તિ, બધા દોષોનો ત્યાગ
કરે છે. તેથી ધ્યાન જ બધા દોષોનું પ્રતિક્રમણ છે.
222. A monk or a person deeply involved in
meditation abandons all faults and as such meditation itself is best form of retreat or pratikraman.
२२३. देवस्सिय-णियमादिसु, जहुत्तमाणेण उत्तकालम्हि ।
जिणगुण-चिंतणजुत्तो, काउसग्गो तणुविसग्गो ॥१०॥
दैवसिक प्रतिक्रमण के नियमों के अनुसार सत्ताईस श्वासोच्छ्वास तक अथवा उपयुक्त काल तक जिनेन्द्र भगवान् के गुणों का चिन्तवन करते हुए शरीर का ममत्व त्याग देना कायोत्सर्ग है।
૨૨૩. દેવસિ પ્રતિક્રમણતા નિયમો મુજબ ૨૭ શ્વાસોશ્વાસ સુધી
અથવા યોગ્ય સમય સુધી જિતેન્દ્ર ભગવાનના ગુણોનું ચિંતન કરતાં કરતાં શરીરની મમતાનો ત્યાગ કરવો તે
કાયોત્સર્ગ છે. (१२४ NOOOOOOOOOOOOOOOOG6 पीरा यम)