SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] [ અણગારનાં અજવાળા મૌનનાં મહિર્ષિ બા. બ્ર. પૂ. શ્રી ઈન્દુબાઈ મ.સ. [દરિયાપુરી સંપ્રદાય] નામ : ઈન્દુબહેન. જન્મ સમય : ૧૦-૧-૧૯૩૦. માતાપિતાનું નામ : મગંળાબહેન પ્રેમચંદભાઈ ગાંધી. જન્મ સ્થળ : વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) વ્યવહારિક જ્ઞાન : સાત ધોરણ ગુજરાતી, ત્રણ અંગ્રેજી ધોરણ. દીક્ષા : ઈ.સ. ૧૩-૫-૧૯૫૫, વૈશાખવ ૬ ૬, ૨૫ વર્ષની ઉંમરે. ગુરુણી : પૂ. શ્રી તારાબાઈ મ.સા.ના સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ મ.સા. ધાર્મિક અભ્યાસ : સાત આગમ કંઠસ્થ. કાળધર્મ : ૧૩ ૧૧-૧૨૦૦૬ સાંજ ૭.૨૦ મિનિટે સંથારા સહિત. આસક્તિ જ બંધન છે. એમ જામી એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે. અને તે જ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો વચ્ચે રહેવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી પરમાર્થ શોધી એકાંતપ્રિય, શાંત, વિવેકી અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે. “કિઠન ન બનો કદી હૃદય એ જ ઇચ્છુ, પ્રભુ!” —કલાપી ઈન્દુબહેન બાળપણથી જ સ્વભાવે નમ્ર, મૃદુ અને સરળ હતાં. પૂર્વભવનાં સંસ્કારો લઈને આવેલી એ દીકરી વઢવાણ શહેરનાં રહીશ પિતાશ્રી પ્રેમચંદભાઈ ગાંધી અને માતાશ્રી મંગળાબહેનની દીકરી હતી. એ પુત્ર તરીકે ફરજ બજાવતી ઘરમાં તિતલીની માફક ફરી વળતી...પણ સંસારથી અળગી રહેતી. આસક્તિથી વેગળી રહેતી. મોહ અને મમતાથી
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy