________________
ઉપયોગિતા.
૨૧ .
તેમાં ગતમસ્વામી(દ્રભૂતિ ગણધર) મહાવીર સ્વામીને પ્રશ્ન કરે છે કે-“હે ભગવંત! દેવે કઈ ભાષામાં ભાષે( બેલ) છે ? અથવા કઈ ભાષા બોલાતી છતી વિશેષતા પામે છે-વિશિષ્ટ ગણાય છે ?” તેના પ્રત્યુત્તરમાં મહાવીરસ્વામી કહે છે કે“ગતમ! દેવે અર્ધમાગધી ભાષામાં બોલે છે અને તે જ ભાષા બોલાતી છતી વિશેષતા પામે છે-વિશિષ્ટ ગણાય છે.” - એવું સૂચન મળે છે કે- દૃષ્ટિવાદને મૂકી અન્ય અંગ
સિદ્ધાંત–સૂત્ર, સ્ત્રી, બાલ વિગેરેના વાચન જૈન સિદ્ધાંતની માટે જિનવરાએ પ્રાકૃત કહ્યું છે. આ ભાષા પ્રાકૃત ચારદિનકરમાં ઉદ્ધત કરેલા એ પ્રાચીન કેમ ? ઉલ્લેખ સિવાય બીજે કહ્યું છે કે –“ત
ત્ત્વો( ગણુધરે)એ ચારિત્રને ચાહનારાં બાલકે, સ્ત્રીઓ, મન્દ(મૂઢ) અને મૂર્ખ મનુષ્યના અનુગ્રહ માટે-તેમના પર ઉપકાર કરવા સિદ્ધાન્તને પ્રાકૃત કર્યો છે.” १ “ देवा णं भंते ! कयराए भासाए भासंति ?, कयरा वा भासा
भासिजमाणी विसिस्सइ ? । गोयमा ! देवा णं अद्धमागहाए भासाए भासंति । सा वि य णं अद्धमागही भासा भासिज्जमाणी विसिस्सइ ॥
-ભગવતીસૂત્રમાં મહાવીર-ૌતમસંવાદ, [ શ. ૫, ઉ. ૪, સે૧૯૧ આ. સમિતિ પૃ. ૨૩૧ ] २ “ मुत्तूण दिट्ठिवायं कालिय-उक्कालियंगसिद्धतं । : થવાન–વાચનથં પાચમુદ્દેયં નિવેઢુિં ”
' –આચારદિનકરમાં ઉદ્દત. ૨ વાઘ–––મૂર્ણori રાત્રિાન્િ .
અનુબદાર્થ તૌ સિદ્ધાન્તઃ પ્રવૃત્ત છે” , દશવૈકાલિકટીકા વિગેરેમાં હરિભદ્રસૂરિ વિગેરે દ્વારા ઉદ્ભુત. .