________________
પ્રાકૃતભાષાની
વાણી ડાય છે ' એવા પ્રકારનુ વચન મળતુ હાવાથી પ્રાક્–પૂર્વે કરેલું તે પ્રાકૃત; બાલકો, મહિલાઓ વિગેરેને સુબાધ કરનારૂ, સળ ભાષાઓનું નિબધનભૂતકારણરૂપ વચન કહેવાય છે, આથી જ શાસ્ત્રકારે(રુદ્ર2) પ્રાકૃતના પ્રથમ અને સ ંસ્કૃત વિગેરેના પછી નિર્દેશ કર્યાં છે. મેઘે મુકેલા પાણીની જેમ એક સ્વરૂપવાળુ તે જ પ્રાકૃત વચન, દેશવિશેષથી અને સંસ્કાર કરવાથી વિશેષતા પ્રાપ્ત કરતુ હતુ સ’સ્કૃત વિગેરે ઉત્તર વિભેદ્યાને પામે છે. પાણિનિ વિગેરેનાં વ્યાકરણામાં કહેલ શબ્દલક્ષણદ્વારા સંસ્ક રણ કરવાથી તે સંસ્કૃત કહેવાય છે. પ્રાકૃતભાષા જ કાંઇક વિશેષ લક્ષણથી માગધિકા કહેવાય છે. પ્રાકૃત જ કાંઇક વિશેષ લક્ષણથી વૈશાચિક કહેવાય છે. તેવી જ રીતે સારસેની પણ પ્રાકૃતભાષા જ છે; તથા પ્રાકૃત જ અપભ્રંશ કહેવાય છે. ૧”
૧૨
.
" १ सकलजगज्जन्तूनां व्याकरणादिभिरनाह (हि,तसंस्कार: सहजो वचनव्यापारः प्रकृतिः । तत्र भवं सैव वा प्राकृतम् । आरिसवयणे सिद्धं देवाणं अद्धमागहा वाणी ' इत्यादिवचनाद् वा प्राकू पूर्वं कृतं प्राकृतं बाल- महिलाऽऽदिसुबोधं सकलभाषानिबन्धनभूतं वचनमुच्यते । भेघनिर्मुक्तजलमिवैकस्वरूपं तदेव च देशविशेषात् संस्कारकरणाच्च समासादितविशेषं सत् संस्कृताद्युत्तरविभेदानाप्नोति । अत एव शास्त्रकृता प्राकृतमादौ निर्दिष्टम्, तदनु संस्कृतादीनि । पाणिन्यादिव्याकरणोदितशब्दलक्षणेन संस्करणात् संस्कृतमुच्यते । तथा प्राकृतभाषैव किञ्चिद्विशेषलक्षणान्मागधिका भण्यते । तथा प्राकृतमेव
1
'