________________
ઉપયોગિતા.
વરરુચિના પ્રાકૃતપ્રકાશ પર પદ્યવૃત્તિ રચનાર વિદ્વાન કહે
“ અહા ! તે પ્રાકૃત, મનહર છે, પ્રિયાના મુખરૂપી ચંદ્ર જેવું સુંદર છે, જેમાં અમૃત જેવી રસભરપૂર સૂક્તિઓ શોભે છે. ૧ ) - ત્રિવિક્રમદેવ પ્રાકૃત શબ્દાનુશાસનમાં સૂચવે છે કે- “ બહોળા અર્થવાળા અને સુખે ઉચ્ચારી શકાય તેવા શબ્દ-સાહિત્યનું જીવિત, તે પ્રાકૃત જ છે, એવો મત સૂક્તને અનુસરનારાઓને છે. ” ૨ વિક્રમની દસમી સદીમાં થયેલા મનાતા યાયાવરીય કવિ રાજ
શેખર, કરમંજરીસટ્ટકમાં પ્રાકૃત રચ(પ્રાકૃતકાવ્યની નાની સુકમલતાના સંબંધમાં જણાવે છે મૃદુતા. કે –સંસ્કૃત-અંધ(રચના) પરુષ–કઠેર
હોય છે, પરંતુ પ્રાકૃત-અંધ(રચના) સુકુમાર (સુકમલ) હોય છે; પુરુષોમાં અને મહિલાઓમાં જેટલું અંતર
૨ “અહો ! તત્ વારં દર બિચાવડુસુન્દરમ્ सूक्तयो यत्र राजन्ते सुधानिःष्यन्दनिर्भराः ॥"
-પ્રાકૃતમંજરી(પ્રાકૃતપ્રકાશની પદ્યવૃત્તિ)માં. २ " अनल्पार्थ-सुखोच्चार-शब्दसाहित्यजीवितम् । . स च प्राकृतमेवेति मतं सूक्तानुवर्तिनाम् ॥"
–ત્રિવિક્રમદેવના પ્રાકૃત શબ્દાનુશાસનમાં.