________________
| || શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમઃ | | શાસનસમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય
અશોકચંદ્રસૂરિસગુરુભ્યો નમઃ ||
શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી - ૪૯
8મક-(s
• સવૈયા • પ્રસ્નોત્તરરત્નમાળા ૦ પરમાત્મ છત્રીશી, ૦ અધ્યાત્મ બાવની દયા છત્રીશી ૦ યતિધર્મ બત્રીશી - હરિઆળી
• દિવ્ય આશીર્વાદ ૦ શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ પટ્ટ.
જિનશાસન શણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.
સૂરિમંત્ર સમારાધક પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા.
૦ માર્ગદર્શન–આશીર્વાદ ૦
વિદ્વદ્વર્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ. સા.
- સંપાદક ૦
પ.પૂ. આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજી મ.સા.
પ્રકાશક
શ્રી રાંદેર રોડ જૈન સંઘ - સુરત