________________
૮૭
દયા છત્રીશી-સાર્થ
પાવે જો નરક દુઃખ શુભ કાજથી વિમુખ, હિંસાકે કરત અતિ ક્રોધ જ્યુ જગતુ હૈ, યાતે આતમારથી પુરુષ એસે કાજ સેતિ, લાખ ગાઉ પ્રથમ હિ દૂર ક્યું ભગતું હૈ. ૩૩ દયારૂપ કરણી વિવેક પતવાર જામેં, દુવિધ સુતપરૂપ ખેવટ લગાઈએ; દાંડા યે ચતુર ચાર કીજીએ સુ અઘવાર, માલિમ સુમન તાકે તુરત જગાઈએ; પાલ શુભ ધ્યાન મન તાણ કે તૈયાર કીજે, શુભ પરિણામ કેરી તોપ હું દગાઈએ; ચિદાનંદ પારે ! એસી, નાવમેં સવાર હોય, મોહમયી સરિતાર્ક, વેગે પાર પાઈએ. ૩૪
પુરુષ હોય તે આવા હિંસા કાર્યથી લાખ ગાઉ દૂર ભાગે છે. ૩૩.
જેમાં દયારૂપ સુકાની છે, વિવેકરૂપી કપ્તાન છે, વિવિધ (અંતર અને બાહ્ય) તારૂપ હલેસાવાળા લગાવીએ. પાપનું નિવારણ કરી તે ચતુર નર ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર દાંડા કરીએ. ઉત્તમ મનરૂપ માલિમ (વહાણમાંના માલનો હિસાબ રાખનાર માલિમ કહેવાય)ને તુરત જગાડીએ. શુભ ધ્યાનરૂપ પાલ-સઢ ખેંચીને શુભ પરિણામરૂપી તોપને ફોડીએ. હે પ્યારા ! ચિદાનંદ ! એવી નાવમાં સ્વાર થઈને-ચઢીને મોહરૂપી નદીનો વેગે પાર પામીએ. ૩૪
મહેક