________________
[૭૦] સિદ્ધિઓ મહામુનિ જેહ ધારે, એવા શ્રી અજિતશાંતિ મહામુનિવર, ને કરેલ નમસ્કાર મારે; કાયમી શાંતિ કરનાર વળી મેશનું, નિમિત્ત હે એહ મુજ આપનારે. ૫
| (વસંતતિલકાત્ત) દુખ નિવારણ થવા મનુજે તમારા, વિચાર હોય સુખ કારણ શોધનારા; તે ભાવથી અભયને કરનાર એવા, શ્રી શાંતિ ને અજિતની કર પ્રાપ્ત સેવા. ૬
(ઝુલણા છંદ) રતિ અરતિ અજ્ઞાનથી રહિત છે, જરા અને મરણ નિવૃત્ત થયેલા, સુર અસુર જ્યોતિષ વ્યંતર દેવના, ઈન્દ્ર આદર વડે જસ નમેલા; સુંદર ન્યાય નિગમાદિ નય સાતમાં, નિપુણને અભયના આપનારા; દેવ મનુષ્ય પૂજિત અજિતનાથને, નિત્ય સન્મુખ રહી નમન મારા. ૭ ઉત્તમ પ્રધાન સામાન્ય કેવળી વિષે, રહિત અજ્ઞાન ભાવય જ્ઞ ધારી, સરળતા નમ્રતા ક્ષમા નિર્લોભતા,