________________
શ્રી જૈન ધર્મ પ્રકારાનો આ અંકનો વધારો.
1) શ્રી સિદ્ધાચળ-રૈવતગિરિ મહાભ્યોપરિ
શ્રી ભીમસેન નૃપ તથા કંડ્રરાજાની થા.
મૂળ સંસ્કૃત ઉપરથી ગુજરાતી ભાષાંતર કરાવીને તેમજ શત્રુંજય મહાતીર્વાદ
યાત્રાવિચારમાંથી ઉદ્ભરીને
ગુણવતા સાધ્વીજી કંચનશ્રીજીના સ્મરણાર્થે શા, આણંદજી પુરૂષોત્તમના સ્વર્ગવાસી પુત્રી હેન રામબાની આર્થિક સહાયથી
છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
ભાવનગ૨.
વીર સંવત ૨૪૫૮
વિ. સંવત ૧૮૮૮ તીર્થભક્તિમાં ઉઘુક્ત શ્રાવકશ્રાવિકાઓને
ભેટ,
ભાવનગર–શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ
લલ્લુભાઈએ છાપ્યું.
) સી.