________________
૧૭૨
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ
માનો સ્વભાવ (કર મન ભજનને વેપાર, ધણી ! તારા નામને આધાર–એ રાગ)
, એ
કાં સ્વભાવ, માડી ! તને પાછળથી પસતાવ, માડી ! તારો એવો કાં સ્વભાવ છે?—ટેક
૧
રાઘવ જેવા રાજવીને તે,
અવળા કરીયા ઘાવ છે (૨); સતી સીતાને રામના કંઈ (૨),
મરતાં ન થયા મેળાવ. માડી ! • કાળયવનને નેતરિયે તે,
દાયેલા માંડ્યા દાવ જી (૨) શામળિયાને ચાર ગણિયે (૨),
અને ગીતાજી હવે ગાવ. માડી ! ૦
૨
મર્યા પછી એનાં મંદિર માંડીને,
પૂજ્યા એના પાવ છે (૨); જીવતાં એને જાણ્યાં નહીં (૨),
તારે કેક ભણવો ભાવ ? માડી! ૦
૩
સત્ય-ઉપાસક મોહન સામો તારો,
એ જ છે વરતાવ જી (૨); તેને જ પાપે જે, જનતા ! તારું (૨),
તોફાને ચડિયું નાવ. માડી ! ૦
૪
(કાગવાણી ભાગ ૧)
–દુલા કાગ
૧. કંસનું વેર લેવા બે કરોડની સેના સહિત જરાસંધે કાળયવનને કૃષ્ણ સામે લડવા બોલાવ્યો હતો.
r,
?
'દિર
વેબ્રી દુલા કાગ ઋતિ-ગુંથલી
ના *
.
E