________________
૧૩૬
કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ સમર્થ વ્યક્તિ
સાહિત્યની દુનિયાએ એક સમર્થ વ્યક્તિત્વ પૂ. કાગબાપુના અવસાનના સમાચાર જણી મને ગુમાવ્યું છે. ઘણું દુ:ખ થયું. એમની સાથે મારે અનેક સ્મરણોથી સાણથળી
-પુંજાભાઈ ભરપૂર ગાઢ સંબંધ હતા. મારા સ્વ. પિતાશ્રીના પણ એ નિકટના પરિચિત હતા. હું દુલાભાઈને સૌરાષ્ટ્ર નામાંકિત જૂની પેઢીના એક સજજન રેડિયોમાં ખેંચી લાવ્યા ને ઘણા કલાકનું અમૂલ્ય
ગુમાવ્યા. રેકર્ડિગ થયું તેને મને ઘણો આનંદ છે. મારા
બગસરા -ભાણાભાઈ દાદાભાઈ ગીડા આગ્રહને વશ થઈ દુલાભાઈ તૈયાર થયા, પ્રોગામ કમિટીના મેમ્બર પણ થયા. આમ અનેક સુંદર પૂજ્ય ભગતબાપુને સહવાસ તે મને ૩૦ સ્મરણો મારા હૃદયમાં છે.
કરતાંય વધુ વર્ષથી હતે. મને ૮૮મું ચાલે છે. તેઓ એક સમર્થ વ્યક્તિ હતા ને એમની કલા
મારી આંખની દૃષ્ટિ નથી, તેથી લખવું-વાંચવું માટે મને ઘણું માન હતું. હવે એમની જગ્યા કઈ
બંધ છે. લઈ શકે એવું નથી, એટલે એમની પ્રણાલિકા
મેઘાણી મારા વેવાઈ અને સ્નેહી, ઉપરાંત શ્રી અત્યારે તે બંધ થઈ. તમારા માટે એ મહાન
રતુભાઈ અદાણીની સાથે રહીને સૌરાષ્ટ્રની ગ્રામ વારસે મૂકી ગયા છે. ને આશા છે કે તમે એ
પંચાયતનું કામ કરતે તે વખતે ભગતબાપુ તથા સાચવશે ને સમૃદ્ધ કરશો.
મેરૂભા સાથે અવારનવાર મળવાનું થતું. અમરેલી
મારા હેમકુંજ બંગલે, તેમ જ રાજકેટના વીરાણી ઉના તા. ૩-૩-૭૭ –બળવંતભાઈ ભટ્ટ
બ્લોકમાં ઢેબરભાઈના સાંનિધ્યમાં ભગતબાપુના જે ડાયરાઓ ગોઠવાતા તેનાં ઘણાં સ્મરણો મનમાં છે,
પણ તે કાગળ પર મૂકવા અશક્ત છું. વૈદિક ધર્મ પરંપરા અનુસાર ભગવાનના અંશથી
–ન્યાલચંદ મૂળચંદ શેઠ જે જે વિભૂતિઓ ઉત્પન્ન થાય છે તે ખરેખર એશ્વર્યયુક્ત, કાન્તિયુક્ત, અને શક્તિયુક્ત વિભૂતિ આપણા વિશાળ પરિવારના મહાન વડલાની હોય છે. ઈદની પ્રાપ્તિ વિના જ્ઞાનદાતાઓ પાસેથી શીતળ છાયા ગઈ. જ્ઞાનપિપાસુઓને પણ જ્ઞાન મળતું નથી, અને મળે તે પૂ. ભગતબાપુ ગુજરાતને લોકસાહિત્યનો અમર ટકતું નથી. એ પરંપરા અનુસાર કાકભુષંડિના
વારસો આપીને અમર બન્યા છે. તેમને અવાજ વિભુતિયુક્ત તત્વની અભિવ્યક્તિરૂપે કાગબાપુ પ્રગટ
ચિરંજીવ રહેશે. તેઓ દેહ રૂપે આપણી વચ્ચે નથી થયા અને ચારણી શૈલીમાં શ્રીરામચરિતમાનસ કથાનું તે પણ મધુર સ્મૃતિ રૂપે એ ભક્ત કવિનો અવાજ સમાજને અપ્રતિમ દર્શન કરાવી તિરોધાન થયા. હજારો હૈયાને શાંતિ, સુખ અને રસ આપ્યા કરશે. વઢવાણ
બચુભાઈ ગઢવી
શબરીવાડી -રામનારાયણ ના પાઠક વાળુકડ
મુંબઈ
જ છેકવિ દુલા કાગ ઋતિ-ગ્રંથ કરી,