________________
સ્મરણાંજલિઓ લ્હાવો હતા. તેમના રચેલાં ગીત, ભજનો અને
ઉચ્ચ કક્ષાના કથાકાર લેકગીત એટલે સરસ્વતીદેવીને સાક્ષાત્કાર. એમનાં આમ તે સ્વ. શ્રી દુલાભાઈ કાગ સાથે મારો ગીતો અને ભજનો આજે પણ અમારા કાનમાં ગુંજી ઘણો નિકટને સંબંધ ઘણા લાંબા સમયથી બંધાણ રહ્યાં છે. એમનાં કાવ્યો એટલે માનવજીવનના તત્વ હતો અને એક વખત એમને સાંભળ્યા પછી, જ્યારે જ્ઞાનનો નીચેડ અને ભજન એટલે ભક્ત હૃદયના જ્યારે તેઓશ્રીની રસલહાણભરેલી અમૃતવાણી મંથનમાંથી નીકળેલું અમૃત. ચારણ સાહિત્યના મને સાંભળવાનો મેકે મળ ત્યારે એ માટે હું મુગટસમાં શ્રી દુલા ભાયા કાગનું સાહિત્ય ગુજરાતી એમની સામે એકીટસે કલાકના કલાક સુધી બેસીને સાહિત્યમાં સૌથી મોખરે રહેશે.
એક ચિત્તે એમના મુખેથી વહેતી શુદ્ધ ચારણીમુંબઈ
-કૃષ્ણરાજ ઠાકરશી ભાષામાં, અને વળી લોકસંગીતથી ભરપૂર, એવી સૌરાષ્ટ્રની જૂની પેઢીને એક સિતારો ગયો. અનેક જુદી જુદી કથાઓ પછી ભલેને તે રામાયણ લેકસાહિત્ય અને સાહિત્યક્ષેત્રે ન પુરાય એવી ખોટ
માંથી હોય કે મહાભારતમાંથી અગર કોઈ અતિપડી. અનેક લોકેએ પિતાનો રાહબર ગુમાવ્યો. હાસિક પ્રસંગ હોય, એમની પાસેથી એ બધી આપણે સૌએ છત્ર ગુમાવ્યું.
કથાઓ સાંભળીને હું મારા મનને તૃપ્ત કરતે. હું એમનું જીવન તે તેઓ ધન્ય કરી ગયા. નવી
માનું છું કે આવી ઉચ્ચ કક્ષાના કથા-કીર્તનકાર પેઢી માટે એમની સાધના-એમનું જીવન સદાય
ભાગ્યે જ બીજે સાંભળવા મળે. કથા સંભળાવવામાં પ્રેરણા આપતા રહેશે.
એમની શૈલી અને ઢબ બહુ જ અનોખી હતી અને જૂનાગઢ –રતુભાઈ અદાણી
વર્ણન સચોટ રીતે કરવાની એમની શક્તિ તરી આવતી હતી. ગમે તે પ્રસંગે આપણે સાંભળતા
હોઈએ, ત્યારે જાણે ખરેખર એ પ્રસંગ આપણી શ્રધેય કવિશ્રી દુલાભાઈનું વ્યક્તિત્વ બહુ જ
સામે દેખાતો હોય એવી એમની વર્ણન કરવાની અસાધારણ અને અનેક રીતે અનેરૂં હતું. આ૫ બહુ જ
અદ્ભુત શક્તિ હતી. તેઓશ્રી ખૂબ જ ઊંચે સાદે, ભાગ્યશાળી છે કે એમને અનેરો સંસ્કાર-વારસો
એક જ શ્વાસે, થાક્યા વિના, એમની સાદી અને આપને વંશપરમ્પરાગત રીતે હેજે મળે છે. એ
સરળ કાઠીયાવાડી તળપદી ભાષામાં, ચારણી છંદ, ગુણવંતી ગુજરાત'નું પણ મોટું પરમ્પરાગત
દુહાઓ, શાયરી તેમજ સચોટ અને વ્યવહાર ભાગ્ય જ ગણાય. એ માટે હાર્દિક અભિનંદન !
દૃષ્ટાંતથી ભરપૂર, અને લેકસંગીતને અંદર ગુંથી –મદાલસા નારાયણ
લઈને, જ્યારે કથા કહેવા બેસતા ત્યારે એમનો તા, ક, આપને ૨૫-૩-૭૭ ને વિસ્તૃત પત્ર જુસ્સો અને ઉત્સાહ ખૂબ જ તરી આવતું હતું, પૂ. વિનોબાજીએ ધ્યાનથી વાંચે છે, એમને મેં એવે વખતે શ્રેતાઓને ત્યાંથી બિલકુલ ઉઠવાનું લખીને પૂછ્યું હતું કે “ઈ-હે આપકે શુભાશીર્વાદ રૂ૫ મન થતું જ નહિ. પિતૃસ્મૃતિમં ક્યા લિખા જાય?” તે માનસિક રૂપે તેઓશ્રી ઘણી વાર વડોદરામાં લક્ષ્મી વિલાસ એમણે ધ્યાનથી જ પોતાના મનભાવ પહોંચાડેલ છે. પેલેસમાં આવતા ત્યારે હું એમની વાણી કલાકના
કલાકો સુધી એમની સામે બેસીને સાંભળ્યા જ કરત
વર્ધા
કામ ના કાગ અતિ ના