________________
૧૩૦
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ત્રિવિધ આશીર્વાદ
અમારે આંતરે ગાંઠયુ હતી. ભગતબાપુ મને મિત્ર કવિવર દુલાભાઈ ભાયાભાઈ
અને માર્ગદર્શકથી વિશેષ માનતા. પણ એના જતાં કાગ આટલા વહેલા ચાલ્યા જશે તમે પરિવારને જ નહિ, અમારો પણ બાપ ગયો
છે. મારી જીવન ઝંખનાને એ વિસામો હતા. એવું સ્વપ્નમાં પણ ધાર્યું નહોતું.
તેમને ચારણજ્ઞાતિમાં જન્મ મળે તે સાથે ૧૯૫૧માં ઘરખેડના પ્રશ્નથી અમે દરેક પ્રવૃત્તિમાં જે પરંપરાગત પ્રસાદી પરમાત્મા તરફથી મળી હતી ભેગા હતા. પછી લોકસાહિત્યમાં, પછી વિદ્યાલયમાં, તેને પિતાના જીવનમાં ઘણી ઉત્તમ રીતે વિકસાવી પછી ચારણ બોર્ડિગના પ્રશ્ન, પછી નશાબંધીમાં, બતાવી હતી.
પછી ગુ થઈ ગયે એવાઓને ગુના છેડાવીને - તે સાથે તેમણે પૂજ્ય રવિશંકર મહારાજ જેવા
મહારાજને પગે લગાડવામાં, પછી અમારી સામે જે ગુરુવર્યની સત્સંગતિ દ્વારા જ્ઞાન અને દેશભક્તિનો કાંઈ નાના-મોટા પ્રશ્નો આવે તેના ઉકેલના પ્રવાસમાં લાભ મેળવ્યો હતો. સ્વ. મેધાણીભાઈ જેવા મિત્ર- ખુનામરકી અને હદપારીના પ્રશ્ન પણ : વરની મૈત્રીમાંથી પણ પોતાના જીવનમાં ઘણું કીમતી
૩૦ વરસથી આ બધી વાતું મેં કદી પ્રગટ ભાતું મેળવ્યું હતું.
થવા નથી દીધી. હવે ન કહું તે ભગતભાપુનો આ રીતે તેમણે ત્રિવિધ આશીર્વાદને જીવનમાં
આત્મા મને માફ ન કરે. એકબીજાના અંતરને પચાવી તેના સારરૂઘ મહામધું કાવ્યામૃત ગુજરાતને
ઠાલવવાની વસ્તુ તો જેમ એ ભેગા લઈ ગયા તેમ આપ્યું છે.
હું પણ ભેગી લઈ જઈશ. સમુદ્રમાં તરતા મહાકાય સ્વ. દુલાભાઈ અવારનવાર અમારા આશ્રમમાં બરફના પહાડે સપાટી ઉપર તે માત્ર ટપકા જેવડા પધાર્યા હતા અને તેમના કંઠની પવિત્ર વાણી જ દેખાતા હોય છે. એમ જીવન-સાગરમાં તરતા અમારી મંડળીને સંભળાવી ગયા છે, તે હજુ બરફના પહાડોને જગત જોઈ શકતું નથી. એને અમારા કાનમાં શું જ્યા કરે છે.
જગતની પરવા નથી હોતી, પણ પ્રવૃત્તિ સંબંધી સ્વરાજ આશ્રમ
-જુગતરામ દવે અમારી લાગણીઓ જરૂર વ્યક્ત થવા દઈશ. વેડછી
મોટા ભાયા કાગથી કાગનું ખોરડું જાજરમાન તા. ૮-૪-૭૭
ગણાતું આવ્યું છે. પણ અમારે તે ૧૯૩૫માં ભાવનગર નહિ જેવો પરિચય થયો. ૧૯૩૯માં રાણપુરથી એ
સંબંધ વધતો ગયો. અમે ભૂગર્ભ પ્રવૃત્તિમાં ૧૯૪રમાં મારી જીવન ઝંખનાનો વિસામો
પડ્યા તે ઠેઠ ૧૯૫૭માં થડે પત્રવહેવાર થયેલ. પ્રિય ભાઈ રામભાઈ
૧૯૫૦માં “ફૂલછાબ' સાપ્તાહિકનું સુકાન મેં તું મને ધન્યવાદ દે તે તો હદ જ કહેવાયને ? સંભાળ્યું ત્યારથી છેલ્લી ઘડી સુધી એ વણાતો રહ્યો. ચારણને નાતે પણ ન ચાલે. કારણ કે આપણો . કાળના ઓળાએ અમને આઘા ફેંકી દીધાથી એ સંબંધ એ છે. જગતે જોયેલ વિચારેલ એવી આંતરગાંઠ ખેંચાઈને વધુ દઢ થઈ. જગત જોતું એ
((((((((કઘિશ્રી દુલા કાકા સ્મૃતિ-sીથDDDDDDD)