________________
ર
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ અધ્યાત્મ પ્રવૃત્તિ સદાય ચાલુ રહેતી. નવરાત્રવૃત, સર્વ વિદીત છે. જ્ઞાતિના રિવાજ મુજબ બે પત્નીએ નામ, જપ, ભાગવત શ્રવણ, રામાયણ વાચન વગેરે હોવા છતાં કવિશ્રીએ ગૃહસ્થાશ્રમને છેલ્લાં ૩૦-૩૫ ઇટે પાસનાનાં કાર્યો તે નિયમિત ચાલુ રહેતા. વર્ષથી ત્યાગ કરેલો તે હકીકત તેમની નજીકમાં રહેતા જિંદગીના છેલ્લાં ૪૫ વર્ષ ગાંધીજીએ ગૃહસ્થાશ્રમ
લોકેને માટે આદરનો વિષય રહી છે. ત્યજી આત્મસંયમની ઉપાસના કરેલી એ હકીકત વંદન હો આવી બહુમુખી પ્રતિભાને. •
કેક હનુમાન (કર મન ભજનને વેપાર-એ રાગ) આવે જ્યારે વિપત્તિનો વરસાદજી;
વિપત્તિનો વરસાદપછી એને કેઈ ન સાંભળે સાદ...આવે—કેક,
રામ વિયોગે દશરથ રાજે, સ્ટયું રામનું નામજી (૨) આતમ પંખી ઊડી ગયો તોય (૨), છેવટે ન મળ્યો રામ-આવે-૧ રાઘવ માથે દુઃખ પડયાં તે દી”, માનવી નાવ્યાં કામજી (૨); પ્રભુ માનીને પૂજે હવે પછી (૨), રટે દુનિયા રામ-આવે-૨ વશિષ્ઠ જેવા કુળગુરુ જેને, જનક જેવો તાતજી (૨); જાનકીને વનમાં જાતા (૨), કેઈએ ન ઝાલો હાથ...આવે-૩ કૈકેઈ માતાને સંકટ સમયે, ભેટયા જેમ ભગવાનજી (૨); ‘કાગ’ કહે કે દુઃખને ટાણે (૨), કઈ મળે હનુમાન–આવે-૪ (લીંબડીથી વળતાં ટ્રેનમાં ૨૩-૧૨-૫૪)
–દુલા કાગ
કરાર કવિશ્રી દુલા કણ રસ્મૃતિ-ગ્રંથપાલ,
I
!