________________
પરિવતન. નમાં છું. હાલમાં તે તું જા. કુરસદે હું તારી વાત સાંભળીશ.” ધમ્મિલે સરલ હૃદયે કહ્યું.
ક્યાં જાઉં ? સ્વામિન્ ! તમને છોડીને ક્યાં જાઉં? આપ પણ મારી સાથે ચાલે. ચાલ ઉપવનમાં આપણે જળક્રીડા કરીએ! અને માનવજન્મના મેઘા લહાવા લઈએ. ”
જળક્રીડા ! એ તો એકેંદ્રિય જીવોને પીડા; પુણ્યવંત માણસને એમ કરવું શું ઉચિત છે કે ? નાહક એ અપકાયના જીની વિરાધના આપણે શામાટે કરવી જોઈએ વારૂ?”
ઠીક ! ચાલો ત્યારે ઉજાણ કરીએ. સારાં સારાં ભજન આપણે સાથે બેસીને આજ તે ઘણું દિવસે આરોગીએ. દિલની આગ શાંત કરીએ. ” યશોમતિએ કહ્યું.
ઉજાણી કરી, ખાવું, પીવું એ કાંઈ જિનેશ્વર ભગવંતને ધર્મ નથી. ભગવંતે આંબિલ, ઉપવાસ પ્રમુખ તપ કરીને અણુહારી પદ પ્રાપ્ત કરવાને ઉપદેશ કરેલો છે. ” .
ઠીક ત્યારે ઉત્તમ વૃત, શાક, પકવાન્ન વગેરે ભેજનનો થાળ અહીંયાં લાવું! આપણે સાથે બેસીને હેતપ્રેમથી આરોગીએ.”
એવાં ધૃત, શાક વગેરે મેં નિયમમાં ધાય નથી, માટે તું તારે એકલીજ તને ઠીક લાગે તેમ કર, મને તેમાંનું કશું ખપશે નહીં.”
“ એમ........... આ કનકાવળી, રત્નાવળી, નવસેરે હાર આપણું ભંડારમાં છે તે આજે તે મને પહેરાવીને બરાબર શણગાર સજાવે ત્યારે !”
“ સંસારમાં એ બધું મેહનું પ્રાબલ્ય છે. એવા હાર પહેરવાથી શું ? એના કરતાં તો સૂત્રની માળા , અને નવકાર ગણે, જેથી અનેક ભવાંતરમાં બાંધેલું આત્માનું દુષ્કર્મ સર્વે દૂર ટળે અને તમારૂં મનોવાંછિત ફળે.”
પોતે જે જે ચીજની માગણી કરે, પતિનો જવાબ એથી ઉલટેજ મળે, જેથી આશાના હિંડોળે ઝુલી રહેલી યમતિ કેટલું