SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુમ્મિલ કુમાર. - ૨૮ નિ:સરણી ત્યાંથી ઉપાડીને દૂર મૂકી દીધી. કપટ થયેલુ જોઇને સુરૂપા વિલાપ કરવા લાગી, ને પતિને કહેવા લાગી— હા ! સ્વામી ! આ શું કર્યું ? ’ * “ છાની રહે, છાની રહે, થોડીવાર પછી ઉતારી લઇશ, ’ ધર્મદને કહ્યું. “ કુવામાં ઉતારીને દોરડું શામાટે કાપી નાખેા છે ? નિ:સરણી મૂકેા, હું નીચે ઉતરી જાઉં, તમારા કાર્ય માં હું સહાય કરનારી થાઉં.” એ પ્રમાણે વિલાપ કરતી સરૂપાની ધર્મદત્તે ઉપેક્ષા કરી. રાજા નગરજના સાથે ત્યાં આવ્યા. તેમને ધત્તે માદર સત્કારથી બેસાડ્યા, નગરજનોના પણ સત્કાર કર્યો. ત્યાં પેાતાની મૂર્તિ હોય તેવા વરરૂચિ ધર્મ દત્તના જોવામાં આવ્યા, તેને જોઇને તે પ્રસન્ન થયા. વરરૂચિની શિખામણ કાંઇક તેના ધ્યાનમાં ઉતરી હતી, ચેષ્ટા ઉપરથી પ્રિયાનું દુષ્ચરિત તેના સમજવામાં આવ્યુ હતું. તે સમજ્યા હતા કે ‘વરરૂચિને આપેલી પંદરસા દિનાર આજે સફળ થવાની છે-ઉગી નિકળવાની છે. તેની અણુમેાલ અને સર્વોત્તમ શિખામણા ધ્યાનમાં રાખી હાત તે આજે આ સમય ન આવત. તેથી જ ગંગદત્ત જેવા મિત્ર મળ્યા અને ઉપરથી પ્રાણ પાથરનારી પ્રાણપ્યારી સુરૂપ્ત થઈ. ખેર ! જે મિત્રને માટે મારા મનમાં અનેક સંકલ્પવિકા થતા હતા તેજ આજે મને આ આકૃતમાં સહાયકારી થયેા.’ પછી તેણે દીર્ધ સ્વરે ગગદત્તને કહ્યું.- મિત્ર ગગદત્ત ! જે વસ્તુ તને રૂચતી હેાય તે ખુશીથી ગ્રહણ કર. " ધર્મવ્રુત્તની વાત સાંભળીને એ અધમ ગગદત્ત ઘરમાં આજી બાનું ચારે તરફ જોવા લાગ્યા. પણ તે ચિત્ત ચારનારી માશુક કામાકુલ એવા ગ’ગદત્તના જોવામાં ક્યાંય પણ આવી નિહ. આકૃત ચિત્તવાળા એવા ગગદત્તને જાણીને સુરૂપા પોતે તેની દૃષ્ટિએ પડી. તેણીને માળ ઉપર જાણીને નીચે ઉતરવા માટે દૂર રહેલી નિ:સરણી બે હાથે તેણે ઉપાડી અને માળ ઉપર ચઢી શકાય તેવી જગ્યાએ મૂકી; એટલે તરતજ વરરૂચીએ સંકેત કરેલા શ્રેષ્ઠીપુત્ર સ્ફુટ અક્ષરે મત્સ્યેા હૈ ! હું ! મહાનુભાવ નિ:સરણી હવે ન મૂકેા. તમે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy