SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સુપર ધગ્નિલ કુમાર. સર્વે રાજકુમારોને બેસાડ્યા, ને તેમને જણાવ્યું કે જ્યારે હું શંખનાદ કરું ત્યારે મધ્ય ખીલીને ઠેક, એટલે તમે પણ વિમાનમાં જેમ દેવતાઓ વિહાર કરે તેમ આકાશમાં વિહાર કરનારા થશે.” કેકાસનું વચન અંગીકાર કરી રાજકુમાર શંખધ્વનિની રાહ જોતા ત્યાં બેઠા. - હવે રાજપુરૂષાએ આવીને કેકાસને પકડ્યો; અને તેનો વધ કરવાને રાજાને હુકમ તેને સંભળાવ્યો, એટલે નિશંકપણે કાસે શંખ પૂર્યો. એ શંખને ધ્વનિ સાંભળીને રાજકુમારોએ વચલી ખીલી ઠેકી એટલે એ ચક્ર આકાશમાં ઉડ્યું તેમજ સંકેચાવા લાગ્યું; એથી બધા રાજકુમારે બૂમ પાડતા મરણ પામ્યા. આ તરફ કોકાસને રાજપુરૂષેએ મારી નાખ્યા અને તેઓએ રાજા પાસે આવીને પુત્ર મરણની વાત પણ કહી સંભળાવી. પિતાના સર્વે કુમારોને નાશ થયે જાણ રાજા રૂદન કરતે મૂચ્છ પામ્યો. પછી વૈરી રાજા અરિદમનનો નાશ કરી પોતે પણ પુત્રના શેકે આપઘાત કરી મરી ગયો. તે જેવી રીતે અરિદમન રાજા, રાજકુમાર અને કાકજંઘ રાજા કેકાસની હિતશિક્ષા નહિ માનવાથી સ્વચ્છંદપણાને લીધે નાશ પામી ગયા, તેમ વેચ્છાચાર મુજબ વર્તનારી તું પણ આવા સ્વ દીપણાથી સારૂ ફળ નહિ પામે.” કમલાએ અરિદમન રાજાનું એ પ્રમાણે દ્રષ્ટાંત કહી સંભળાવ્યું. – – પ્રકરણ ૫૯ મું. વન કીડા.? પુત્રી! કળા, કૈશલ્ય, સૌભાગ્ય, રૂપ, લક્ષમી અને શુરવીરતાતેમાંથી આ ધમ્મિલમાં તને શું ન્યૂન દેખાય છે? તે તે કહે આ ગણવાન અને રૂપવાન અને પ્રકારના ધર્મવાળે જે તને નથી ગમતો તે એનાથી સારા બીજા કયા વને તું પરણીશ? મારું
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy