SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રચંદ્ર. ૨૮૧ શાળામાં દાન દેનારા માતંગને પણ લેાકેા સેવે છે.’ દાન આપ્યા પછી તેનું સન્માન કરી કાટવાળે બે હાથ જોડી કહ્યું–“મિત્ર ! જો તું પ્રસન્ન થયેા હાય તા ધનશ્રી સાથે મારા મેળાપ કરાવ. "" “તારા માટે હું મારી બનતી કેાશિષે તેણીને સમજાવીશ.” એમ કહી તેનુ વચન અંગીકાર કરીને તે પેાતાને સ્થાનકે ગયા. એકાંતમાં ધનશ્રીને કાટવાળની હકીકત કહી સંભળાવી. તેનીવતી તેણે ભલામણ કરી. વિનય ધરનાં એ પ્રમાણેનાં વચન સાંભળી ધનશ્રી પોતાની બ્રગુટીને ભયંકર રીતે નચાવતી મેલી દુષ્ટ ! નરાધમ ! મારા વિશ્વાસના આવા દુરૂપયોગ ? જો કાઇ બીજો આ પ્રમાણે બેલ્યા હાત તેા તેને તરતજ યમપુરીમાં માકલી દેત. તને માન્યા ત્યારે તું સદ ંતર માથે ચઢી ગયા. જા, તારૂં માં લઇને અહીંથી દૂર થા. ફરીને એવું કટુક વચન બોલીશ તેા અહીંથી કાઢી મૂકીશ.” વિલખા થઇને વિનયધર ગુપચુપ ત્યાંથી પસાર થઇ ગયા ને કેટવાળને તે સમાચાર આપ્યા. પુન: વળી તલારક્ષકે ભલામણુ કરી અસિદ્ધ કાર્ય ને સિદ્ધ કરવા કહ્યું. વારંવાર કાટવાળ તેની પછવાડે લાગેલા હાવાથી જેનુ વદન ચિંતાતુર છે એવા, વહાણ ભાગેલા વહાણવટી જેવા, તે ઉદાસપણે નિરંતર રહેવા લાગ્યા. તેને ઉદાસ જોઇને તેનું મ્લાન વદન અવલેાકી ધનન ંદિનીએ પૂછ્યું. ૮ વિનય ધર ! સપ`થી દેડકેા ભય પામે તેમ શું આરક્ષકથી તું ડરે છે ? ” "" “ હા, એમજ છે. ” વિનય ધરે જવાબ આપ્યા. “ તા તું શા માટે તેને મળે છે ” ધનશ્રીએ તેને કહ્યું. વળી ત્રણ ચાર દિવસ બાદ પાછે તેત્રિનય ધર વિષાદ પામતા • છતા ધનશ્રીને કહેવા લાગ્યા—“તમારે માટે મારે સહન કરવું પડે છે. ” “ ઠીક છે, જાણ્યુ' મે એ કામીજનનું ચેષ્ટિત ! મારે માટે તે મીજાને દુ:ખી કરે છે તેા લાખ દામ લઈને આજ રાતે તેને અશેાક વનમાં લાવજે. ” ધનશ્રીએ દભભાવે કહ્યું. "" ૩
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy