________________
ધમ્મિલ કુમાર,
વાન પુત્ર થશે.” એવી અમૃતથી પણ મીઠી વાણી સાંભળીને તેણી જાગૃત થઈ. પતિને તે વાત નિવેદન કરી. પતિએ કહ્યું કે “એ પ્રમાણે તારે એવોજ પુત્ર થશે. ” પછી શેષ રાત્રી નવકારસ્મરણમાં પૂર્ણ કરી. અનુકમે સુભદ્રા ગર્ભવંતી થઈ અને પૂર્ણ દિવસે તેણીએ સુંદર પુત્રને જન્મ આપે. બાળક છતાં સંપૂર્ણ કળાએ કરને શોભતો પૂર્ણિમાને ચંદ્ર હોય તેમ તે શેભતે હતો. તેના નાળનિક્ષેપની જગ્યાએ ખાડા ખોદતાં ભૂમિમાંથી ધન પ્રગટ થયું. સમુદ્રદત્ત શેઠને ખબર પડતાં તે ઘણે હર્ષિત થયે, દારિદ્રરૂપ કાષ્ટને બાળવાને અગ્નિની જવાળા હોય તેમ આવું સુવર્ણ મણિ માણેકયુકત નિધાન જોઈને તે પ્રસન્ન થયે. “પુત્રના પુણ્યથી જ આ નિધાન પ્રગટ થયું. આ બધાને પરમાર્થ શું હશે?” એમ તે વિચાર કરતા હતા, તેટલા માં એક લેક જેવાથી તેને પરમાર્થ તેના સમજવામાં આવ્યું. તે સમયે કેનિશ્ચય આ બાળકનું અદ્ભુત ભાગ્ય જણાય છે. આ નિધિ છે તે તેની લક્ષ્મીનું કારણ છે અને મણિ આદિ તેની બુદ્ધિનું કારણ છે. ઇંદ્રના વચનમાં દ્રઢ વિશ્વાસ કરતા સમુદ્રદતે તે નિધિવડે કરીને પુત્રને જન્મમહે સવ કર્યો. “કેટલાક પુત્ર તે દુષ્ટ ત્રણની માફક ઉત્પન્ન થઈને મરી જાય છે, કેટલાક બીજાની તાડના તર્જના સહન કરી પરાભવ પામતા છતા દુ:ખમાં જીવન ગુમાવી મરી જાય છે. ખરે ! હું ધન્ય છું કે રત્નાકર સમાન ગંભીર અને સૂર્ય સમાન તેજસ્વી એવા પુત્રરત્નને પામ્યો છું. એમ વિચારતા સમુદ્રદત્તે પુત્રજન્મને સમયે પિતાને ઉચિત એવું સર્વ કંઈ કર્યું. મુક્ત હાથે પ્રગટ થયેલું નિધાન વાપરવા માંડ્યું. કુટુંબી, સ્નેહી વગેરેને ભોજન કરાવી સંતોષી સ્વપ્નને અનુસારે બારમે દિવસે પુત્રનું સુરેદ્રદત્ત એવું નામ રામ રાખ્યું. શુકલપક્ષના શશીની માફક કેમે કરીને પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતો પુત્ર મોટો થવા લાગ્યા. ગ્ય ઉમરને થતાં વિવભૂતિ ઉપાધ્યાય પાસે વિદ્યા-કળાને અભ્યાસ કરવાને પિતાએ મૂકે. અલ્પ સમયમાં–થોડાં વર્ષમાં તે પિતાની સુબુદ્ધિએ કરીને સકલ શાસ્ત્રરૂપી સમુદ્રના પારને પામે. જે શાઅને બાધ અન્યને દુઃખે કરીને પણ થઈ શકતે નહતો તેવું કઠણ શાસ્ત્ર પણ સુરેદ્રદત્તને અ૫ પ્રયાસે સાધ્ય થતું હતું. જીતશત્રુ