________________
tee
યસ્મિલ કુમાર
નામ સ્મરણ કરતાં જળશાયી થયા અને વહાણુ પણ શતખડ થઇ ભાંગી ગયું. માતા, પિતા, પુત્ર, સ્ત્રી એ સર્વ જળમાં ડુખી ગયાં અને ભાગ્યયેાગે સુ ંદર શેઠ એક કાઇના પાટીઆના અવલખનથી સમુદ્રને કાંઠે આવ્યેા. અનુક્રમે ભમતા ભમતા ઠાણાપુર નગરે તે પેાતાને ઘેર આવ્યા. ત્યાં માતાપિતાનું મૃત કાર્ય કરીને નવી સ્ત્રી પરણ્યા. અનુક્રમે તેને પુત્રા થયા. ધન પણ કમાણેા. એવી રીતે સ્ત્રી, પુત્ર, ધન વિગેરે સર્વ કાંઇ મળ્યું, પણ એક માતાપિતાફીને મળ્યાં નહિ, જેથી જીવિત પર્યંત તેનુ હૈયું મળ્યા કર્યું....”
ઉપાધ્યાયના ઉપદેશ સાંભળીને તે ગુરૂના ચરણે નમીને એલ્ચા—ગુરૂરાજ ! ખચીત આજે તમે મને પ્રતિબાધ કર્યો, જેથી મારાં મનાવાંચ્છિત સિદ્ધ થયાં. હૈ તાત ! તમારી શિક્ષા મેં માન્ય કરી, પણ હવે હમણાં મારૂં મન શાસ્ત્રકળા ભણવામાં આતુર થયું છે; જેથી ભણીગણીને પછી પિતાના ચરણ પૂજવાને માટે તમારી આજ્ઞા લઈને જઈશ. ” અગડદત્ત કુમારે એ પ્રમાણે કહીને ઉપાધ્યાયનુ દિલ મનાવ્યું.
તેની એવા પ્રકારની વાણી સાંભળીને પંડિત મનમાં ઘણેાજ ખુશી થયા. કુમારને પાતાને મ ંદિરે–મકાને તેડી જઇ સ્નાન પાન ભાજન વગેરે કરાવી સ્વચ્છ વસ્ત્રો પહેરવા આપ્યાં. પછી ઉપાધ્યાય ખેલ્યા. “ વત્સ ! પિતાને ઘેર રહીને જેવા વિલાસ કરતા હતા, તેવીજ રીતે અહીં પણ રહીને મન માને તેવી મેાજ કર. પંડિતની લાગણી જાણી કુમારે તેમના આભાર માન્યા. ગુરૂ વચન પ્રમાણ કરી માતપિતાની માફ્ક ગુરૂની સેવા કરતાં ગુરૂ પાસે જ્ઞાનકળાના તે અભ્યાસ કરવા લાગ્યા. શસ્રકળાના અભ્યાસ પણ કરવા લાગ્યા. વિનયથી શાસ્ત્ર અને શસ્ત્ર કળાના તે પારગામી થયા.
©D—
પ્રકરણ ૩૨ મું.
• મદનમજરી. ’
“ કેવી સરસ પુષ્પાની સુવાસ આવે છે? શુ આ ખાગમાંથી ફાઇ વૃક્ષની સુગંધી આવે છે? તે શું કમળની છે કે જીલાખની છે? કાંઇ