________________
પાપકારને માટે.
૧૩૩
કુમાર વિચારમાં પડ્યો, “ એ ભૈરવાચાર્ય તે કાણું ? શા માટે મને ખેલાવતા હશે ? એને ને મારે તેા કાંઇ સંબ ંધ નથી. ” ઈત્યાદિક વિચારમાં કુમારે રાત્રી વ્યતીત કરી. ખીજા દિવસની પ્રભાતનેા સહસ્રાંશુ ઉદય પામ્યા, મંગળપાઠકા મંગળ ગીતા ખેલવા લાગ્યા. મધુરાં વાજી ંત્રાના સુસ્વરાએ કુમારને જાગૃત કર્યા. પ્રભાતનું પેાતાનુ આવશ્યક કર્મ પૂર્ણ કરીને વસ્ત્રાભૂષણ સજી ભૈરવાચા ની પાસે વનમાં ગયે. અગ્નિ સમીપ તપ્ત સુવર્ણ જેવી જટા મસ્તકે ધારણ કરેલી, પદ્માસને બેઠેલા અને જપમાળાથી જપ જપવામાં જ એકાગ્ર ચિત્તવાળા એવા ભૈરવાચાર્યને કુમારે સરળ બુદ્ધિથી નમન કર્યું. ભૈરવાચાયે કુમારને આશીષ માપીને પેાતાનુ વ્યાઘ્રચર્મ એસવાને માટે આપ્યુ. કુમારે એનું નિવારણ કર્યુ કે “ આપના પૂન્ય આસનને હ યાગ્ય નથી. ” એમ કહેતા પેાતાના સેવકે બિછાવેલા ઉત્તરાસન ઉપર અંજલિ જોડીને તે બેઠે. “ પ્રભા ! મારે ચેાગ્ય જે કાંઇ:કાય હાય તે ક્રમાવેા.
,,
ચેાગીએ તેની પ્રશંસા કરતાં કહ્યું કે “ તારૂ અપૂર્વ શાય, ગોરવ, આચાર વિચાર એ સર્વે તારી સુખચેષ્ટા ઉપરથી જણાઈ આવે છે. તારી ભૂષણથી અલંકૃત બન્ને ભુજાએ શત્રુઓને વજદંડ જેવી કંડાર છે અને સજ્જનાને પદ્મનાળ સરખી ઉપકારક છે. જગમાં પોતાના સ્વાર્થને તિલાંજલિ આપીને જે એક પરીપકારમાં જ રિસક છે, એવા પુરૂષાને ધન્ય છે, તેજ ઉત્તમ છે. પાતાના સ્વાર્થ સાધનારા મધ્યમ કહેવાય છે. અધમ પુરૂષા ખીન્તને સ્વાર્થ સિદ્ધ કરવા દેતા નથી, તેમજ પોતાના સ્વાર્થ પણ સિદ્ધ કરી શકતા નથી. શુ ધન કે શુ યશ વા પુણ્ય એ સર્વ ઉપકારરૂપી તવરનાં ફળ છે. સાનુ તપાવ્યા છતાં જગત ઉપર ઉપકાર કરનારૂ થાય છે, મેાતી વીંધાયું છતાં કલ્યાણકારી થાય છે, ચંદનને જેમ જેમ કાપવામાં આવે તેમ તેમ પેાતાની સુગંધ વિસ્તારે છે, રસને મર્દન કરવામાં આવે ત્યારે જ તે કિંમતી થાય છે, સમુદ્રનું મંથન કરવામાં આવે તેા રન ઉત્પન્ન થાય છે; એમ સજ્જન પુરૂષાને બીજાના ઉપકાર કરવા જતાં કષ્ટ પ્રાપ્ત થાય છતાં તે અન્ય ઉપર ઉપકાર અવશ્ય કરે છે. ’
66
ગુરૂ ! આપ મારી ખાટી પ્રશંસા ન કરે અને જે કા