SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શિખામણુને સદુપયેાગ. ૮૧ આપણે દ્રવ્ય નહીં માકલીએ, એટલે તરતજ એ દ્રવ્યની સગી રાંડ ઘેશ્યા એને કાઢી મૂકશે એટલે હારીને તે ઘેર પાછે। આવશે. ’ '' બહુ સારૂ, હવેથી એમજ કરીશ. મે તેા તને પ્રથમથીજ કહ્યું હતું કે દ્રવ્ય મેાકલવું રહેવા દે, પણ તારે ગળે વાતજ ક્યાં ઉતરતી હતો, આખરે હવે તે વાત ધ્યાનમાં આવી. ” શેઠ મેલ્યા. હા, ઠેકાણે આવી પણ માડી આવી, ભવિષ્યની આપણને કાંઇ એછી ખખર પડે છે કે આમ થવાનુ છે ? 66 "" “ એ તેા ઠાકર લાગે ત્યારેજ સમજે એવા માનવીસ્વભાવ છે. જગતમાં વાયુ કાણુ રહે છે ? સર્વે હાર્યું રહે છે. ” “ તેથીજ તેઓ મારી માફક દુ:ખી થાય છે. પહેલેથી સમજે તે પાછળથી પશ્ચાત્તાપ કરવા ન પડે. ” શેઠાણીએ કહ્યું. “ માટેજ હું તેા રાજ કહું છું કે એ દીકરા સ્વર્ગ નહિ આપે, માટે પુત્રને મેહ છેડીને સાસુ વહુ અન્ને સાથે ધર્મ સાધન કરે. જે કઈ સુખ મળવાનુ હશે તે ધર્મના પ્રભાવે મળી શકશે.” 66 હશે, ચાલા જે થાય તે ભલા માટે ! ” શેઠાણી એલ્યાં અને શેઠ બહાર ચાલ્યા ગયા. વળી સાંજના શેઠાણીને રડતાં જોઇને શેઠ દિલાસા દેવા લાગ્યા અને ઠપકા પણ દેવા લાગ્યા. “ સુવને ! અતિ વિષાદ કરવાથો શું ? જેનાં વિવેકરૂપી ચક્ષુ નાશ પામ્યાં છે તે અથાગ જળવાળા ઉંડા કુવામાં પણ પડે છે, એમાં આશ્ચર્ય શું ? પુત્રને જોવાની તને અતિ આકાંક્ષા હાય તેા તુ સ્વય જવા છતાં તેનું દર્શન તને દુલ ભ છે; કેમકે માછલું કદાચ જળમાંથી બહાર નીકળે, પક્ષી કવિચત્ પાંજરામાંથી ઉડી જાય અને હાથી આલાનસ્થલથી સાંકળ તાડીને દૂર જાય, છતાં પણ સ્ત્રીના પાશમાંથી પુરૂષ છુટી શકતા નથી. ધાન્યની સાક હંમેશાં જેમાં દળાવાનુ છે એવા સારૂપી નવીન ઘરટ્ટમાં જે સાયા છે ત પુરૂષ સેામિલ દ્વિજની માફક હંમેશાં દુ:ખી જ થાય છે ને વિચાર વગર પોતાના હાથે કરેલાં કાર્યાના પાછળથી તેને પશ્ચાત્તાપ થાય છે. “ તે દ્વિજ કાણુ હતા ? અને તેને શું થયું હતું? ’ રડતાં રડતાં સુભદ્રાએ પૂછ્યું. "" ""
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy