________________
છે; બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની
સવિશેષ ભક્તિ-વૈયાવચ્ચ કરવી, તેમનુ બધી રીતે ધ્યાન રાખવુ. ઠઠ્ઠા મરી, હસાહસ ક્રવા નહી, ગામગપાટા મારવા નહી,
પારકી પંચાયત જવી નહી. * ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા ક્રનારાઓ પ્રત્યે ધૃણા
તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહી. આ ઉપધાન એ એક નિયત તપ છે. તેથી લ્યાણનો તપ તેમાં ન આવી જાય (ગણાઈ જાય) (હીરપ્રશ્નોત્તર)
ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકો ચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન) હું નિવિકે આયંબિલ ર્યા બાદ જગચિંતામણીથી જયવિયરાયનું - ચૈત્યવંદન ક્યાં બાદ જ પાણી વાપરી શકાય. હું રાત્રી પૌષધ ઊચ્છર્યા પછી પાણી વાપરી શકાય નહી. હું સાયુ પણ ઊઘાડે મુખે બોલવું એ સાવધભાષા કહેવાય એમ
ભગવતી સૂત્રમાં ક્યું છે. માટે બોલતા મુહપતિનો ઉપયોગ રાખવો.
તે
જ
આ
છે
તે
ARKAR = == ==
20)
KA
:
A & NA KA G FY FY FY BY
'
*