SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યોનો નિયમ ક્રી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહી વિ.વિ. ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી. જ રાત્રે ૬ ક્લાક્ની અધિક સુવુ નહી (દિવસે તો સુવાનુ છે જ નહી). ના પ્રતિક્રમણ વિ. તમામ ક્રિયાઓ સમુહમાં ગુરુસાક્ષિએ વી. શ્રી ચરવળો મુહપત્તિ વિ. એક હાથથી દૂર જવા જોઈએ નહી. ના સવારે પ્રતિક્રમણ વિ. કિયા ક્રી ઉંઘવુ નહી. જ નિક્કરણ શરીર દબાવવું નહી. જ ભાઈઓએ બધા સાધુ મ.સા. ને, બહેનોએ બધા સાધ્વીજી મ.સા. ને બે ટાઈમ વંદન કરવું જોઈએ. આ પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરૂ માં આવે તે પહેલા જ હાજર થઈ જવું. જ કોઈની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના સ્વભાવ દોષથી સંઘર્ષ, સંક્લેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવું. ચાર્તુમાસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજીયાત છે. જ સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભુલવું નહી. આ ચુનાવાળું પાણી ૭૨ ક્લાક ચાલે, બાંદ નિર્જીવ ભૂમિમાં સુકમાં ૭૨ ક્લાક ની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે વધારાનું પાણી જયણા પૂર્વક પરઠવવું. જ પરોઢીયે તમામ ક્રિયાઓ મનમા કે અત્યંત ધીમા અવાજે ક્રવી જેથી આજુબાજુના લોકોને તક્લીફ ના થાય, ઉઠી ના જાય. ***** HO.. 9
SR No.032351
Book TitleUpdhan Tap Ek Soneri Tak
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Jain Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy