________________
અમદાવાદ
મુંબઈ ૧૯૭૩ વંથલીમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠા. વેરાવળમાં
સ્ત્રી-શિક્ષણ શાળા, ઔષધાલય સ્થાપ્યાં. વેરાવળથી સિદ્ધાચલનો સંઘ. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે રૂ. એક લાખનું ફંડ. પંચતીર્થી પૂજા રચી. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મ. સાથે
ચાતુર્માસ. ૧૯૭૪ શ્રી હંસવિજયજી મ. સાથે ચાતુર્માસ. મહાવીર
પ્રભુ પંચકલ્યાણક પૂજા રચી. સુરતમાં પ્રતિષ્ઠા. સાદડી ૧૯૭૫ પાલનપુરમાં આચાર્યોની મૂર્તિની પ્રતિષ્ઠા,
વિદ્યાલય માટે ફંડ, જૈન છે. કોન્ફરન્સ માટે
પ્રેરણા, નાણાબેડામાં પાઠશાળા. ખુડાલા ૧૯૭૬ આદિનાથ પંચકલ્યાણક પૂજા રચી. બાલીમાં
ઉપધાન. શિવગંજથી કેસરિયાજીનો સંઘ. “ચૌદ રાજલોક” “શ્રી પંચયજ્ઞ” ““શ્રી સમ્યગુદર્શન” પૂજા રચી. ગૂંદોજ, મુંડારામાં લાઇબ્રેરી,
પાઠશાળા. બીકાનેર ૧૯૭૭ કાપરડાજીમાં ધર્મશાળાની પ્રેરણા, શુદ્ધ ખાદીની
આજીવન પ્રતિજ્ઞા. અંબાલા
૧૯૭૮ હોશિયારપુરમાં, ૧૦૮ સુવર્ણમહોરના સ્વસ્તિકથી
સ્વાગત. શ્રી અષ્ટાપદ તીર્થની પૂજા રચી.
સમાનામાં પ્રતિષ્ઠા. હોશિયારપુરા ૧૯૭૯ શ્રી ચારિત્ર (બ્રહ્મચર્ય વ્રત) પૂજા રચી. લાહોર ૧૯૮૦ હોશિયારપુરથી કાંગડા તીર્થનો સંઘ. પંજાબમાં
સરસ્વતી મંદિર માટે દસ દ્રવ્યનો અભિગ્રહ. ગુજરાનવાલા ૧૯૮૧ લાહોરમાં પ્રતિષ્ઠા. ૧૯૮૧ના માગસર સુદ-૫
સોમવારે સવારે કલા વાગે આચાર્યપદવી.
શાન્તિનાથ પંચકલ્યાણક પૂજા રચી. બડીત ૧૯૮૨ શ્રી આત્માનંદ જૈન-ગુરુકુળને જૈનેતર દાનવીર - આચાર્યશ્રી વલ્લભસૂરિજી..
૨૬૫.