________________
તમને મારો આગ્રહ છે કે તમે સિદ્ધ પરમાત્મા(ઈશ્વર)ના સ્વરૂપનો યથાર્થરૂપથી વિચાર કરીને પોતાના અંતઃકરણમાં ઈશ્વરતત્ત્વની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરશો, તો તમે તમારા જીવનને સફળ બનાવી શકશો.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધૂની, મુંબઈ
સમય : વિ.સં. ૨૦૦૮, આસો સુદ ૯
૧૪
રત્નત્રયીનાં અજવાળાં
રત્નત્રયીનાં અજવાળાં.