SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ नयचक्रस्यादर्श प्रायो विरलस्य वितनोमि ॥ ऐं नमः ॥ અને અંત્ય ભાગમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો હતો – पूर्वं पं. यशोविजयगणिना श्रीफ्त्तने वाचितम् । आदर्शोडयं रचितो राज्ये श्री विजयदेवसूरीणाम् । सम्भूय यैरमीपामभिधानानि प्रकटयामि ॥ १ ॥ विबुधाः श्रीनयविजया गुरवो जयसोमपण्डिता गुणिनः । विबुधाश्च लाभविजया गणयोऽपि च कीर्तिरत्नाख्याः ॥ २ ॥ तत्त्वविजयमुनयोऽपि च प्रयासमा स्म कुर्वते लिखने । सह रविविजयैर्विबुधैरलिखच्च यशोविजयविबुधः ॥ ३ ॥ ग्रन्थप्रयासमेनं दृष्ट्वा तुष्यन्ति सज्जना बाढम् । गुणमत्सरव्यवहिता दुर्जनदग् वीक्षते नैनम् ॥ ४ ॥ तेभ्यो नमस्तदीयान् स्तुवे गुणांस्तेपु मे दृढा भक्तिः । अनवरतं चेष्टन्ते जिनवचनोद्भासनार्थं ये ॥ ५ ॥ ॥ श्रेोतु ॥ सुमहानप्ययमुच्चैः पक्षेणैकेन पूरितो ग्रन्थ : । कर्णामृतं पटुधियां जयति चरित्रं पवित्रमिदम् ॥ ६ ॥ ઉપરના ઉલ્લેખથી પૂ. વિજયદેવસૂરિજીના સમયમાં તેમણે આ ગ્રંથનો આદર્શ (નવી કોપી) તૈયા૨ કરી હતી એ સ્પષ્ટ સમજી શકાય છે. જોકે અત્યારે તો ઉ. યશોવિજયજી મહારાજે તૈયાર કરેલો એ આદર્શ તથા જેના ઉપરથી તેમણે એ આદર્શ તૈયાર કર્યો હતો તે પ્રતિ એમાંથી કંઈ પણ મળતું નથી પરંતુ તેમણે તૈયાર કરેલા આદર્શ ઉપરથી જ સાક્ષાત્ યા પરંપરાએ લખાયેલી અનેક પ્રતિઓ જૈન ગ્રંથ ભંડારોમાં આજે ઠામ ઠામ જોવામાં આવે છે. તેમાં ઉપર જણાવેલા ઉપાધ્યાયજી મહારાજે કરેલા ઉલ્લેખો સચવાઈ खाना पछी जयति नयचक्रनिर्जितनिःशेषविप्रक्षचक्रविक्रान्तः I श्री मल्लवादि सूरिर्जिनवचननन भस्तल विवस्वान् ॥ १ ॥ तत्प्रणीत महार्थ यथार्थ नयचक्राख्यशास्त्र विवरण मिद मनुध्याख्यास्याम : આ પ્રકારનો જે ઉલ્લેખ આવે છે તે ટીકાકાર ભગવાન શ્રી સિંહસૂરિગણિવાદિ क्षमाश्रमासे ४ रेसो छे. जयति नयचक्रनिर्जित ....खा अरिानो उसे विक्रम સંવત્ ૧૪૨૨ માં શ્રી સંઘતિલકસૂરિએ રચેલી સમ્યવત્વસપ્તતિયુત્તિમાં મલ્લવાદિકથામાં पराभवे छे. * શાસનીવા ૧ ૧૫
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy