SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપાધ્યાયજીએ પણ ટીકા બનાવી છે. આ ટીકા આખી મળતી નથી. ફકત પ્રથમ અધ્યાયની ટીકા મળી છે. તેમાં પણ કારિકાની ટકા અપૂર્ણ મળી છે, તેને મારા પરમોપકારી વિદ્યાગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસુરીશ્વરજી મહારાજે પૂર્ણ કરી છે. તે અમદાવાદના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈએ છપાવી છે. ૪૮. દ્વાદશારચક્રોદ્વાર વિવરણ-આ ગ્રંથનું ગ્રંથમાન ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ છે. ૪૯. ધર્મસંગ્રહ ટિપ્પણ-મૂલકાર ઉપાધ્યાય શ્રી માનવિજયજીના ગ્રંથ ઉપરનું ટિપ્પણ ભાવનગરથી જૈન આત્માનંદ સભા તરફથી પ્રગટ થયું ૫૦. પાતંજલ યોગસૂત્રવૃત્તિ-આ ગ્રંથ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રગટ થયો છે. ૫૧. યોગવિંશિકા વિવરણ-પ્રકાશક-આત્માનંદસભા, ભાવનગર. પર. શાસ્ત્રવાર્તા સમુચ્ચય વૃત્તિ-આ ટીકાનું નામ સ્યાદ્વાદ કલ્પલતા છે અને એનું ગ્રંથમાન ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલાએ પ્રકટ કર્યો છે. ૫૩. ષોડશક વૃત્તિ-મૂલકાર હરિભદ્રસૂરિ, ગ્રંથમાન ૧૨૦૦ શ્લોક છે. પ્રકાશક શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ સુરત, ટીકાનું નામ યોગદીપિકા છે. ૫૪. સ્તવપરિન્નાપદ્ધતિ-શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકામાં આ ગ્રંથની સાક્ષી આપી છે. ઉપાધ્યાયજીત અનુપલબ્ધ ગ્રંથો અને ટીકાઓ ૫૫. અધ્યાત્મબિંદુ. ૫૪. અધ્યાત્મોપદેશ. પ૭. અલંકારચૂડામલિટીકા-આનો ઉલ્લેખ પ્રતિમાશતકના ઉલ્માં શ્લોકની સ્વોપાટીકામાં આ પ્રમાણે છે. 'प्रपंचितं चैतदलंकारचूडामणिकृत्तावस्माभिः । ૫૮. આકર. ૫૯. આત્મખ્યાતિ (જ્યોતિઃ ?). ૬૦. કાવ્યપ્રકાશટકા. ૬૧. છંદડામરિટીકા. ૨. જ્ઞાનસારચૂર્ણિ. ૩. તત્ત્વાલકવિવરણ. ૪. ત્રિસૂટ્યાલોકવિધિ. ૫. દ્રવ્યાલોક. ૪૬.
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy