________________
શિકારખપુરી નખ, કેશ, સ્વભાવ અને પ્રેમનું ફિરાક સજીવ ચિત્રણ કરે છે. તેઓ કહે છે:
રસમે ડૂબ હુઆ લહરાતા બદન ક્યા કહના, કરવટે લેતી હુઈ સુબહચમન ક્યા કહના. મદભરી આંકી અસલાઈ નજર પિછલી રાત, નિંદમેં ડૂબી હુઈ ચકિરન કથા કહના. દિલકે આઈને મેં ઈસ તરહ ઉતરતી હૈ નિગાહ,
સે પાનમેં લચક યે કિરન કયા કહના. તેરી આવાજ સવેરા તેરી બાતે તહ૧૬, આખું ખૂલ જાતી હૈ એજાઝેસબુની“ ક્યા કહના.
ઉર્દૂ સાહિત્યમાં પ્રણય વિશે શિષ્ટ અને સંકેતની ભાષામાં વાત થતી. સંસ્કૃત સાહિત્યનું આકંઠ પાન કરનાર ફિરાકનું શંગાર-નિરૂપણું ઉર્દૂ સાહિત્યમાં તદ્દન જુદું પડે છે. કેટલાકે આમાં કલામયતા જોઈ તે કેઈને વાસ્તવઆલેખનને હિંમતભર્યો પ્રયાસ દેખા. ફિરાકની આવી કવિતા પર અશ્લીલતાને આરેપ મૂકવામાં આવ્યું. આમ છતાં ફિરાક પ્રણય વિશેની પિતાની વિભાવના કાવ્યસર્જન મારફતે સતત પ્રગટ કરતા રહ્યા. ફિરાકના કહેવા પ્રમાણે એમણે આલેખેલો પ્રણય એ પ્લેટેનિક કે આધ્યાત્મિક પ્રણય નથી, એમાં શારીરિક તત્ત્વ પણ છે. ક્યાંક ફિરાક પ્રણયનું વ્યંજનરહિત સીધેસીધું આલેખન કરે છે. તેઓ કહે છે?
૧૭. બાગની સવાર ૧૮. બપોર ૧૯. ચમત્કારની વાત