________________
ભાવાર્થ: આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણેય ક્ષેત્રમાં
| વિચરતાં સર્વે સાધુ સાધ્વી ભગવંતોને નમસ્કાર કરવામાં આવે
છે.
(નીચેનું સૂત્ર ફકત પુરૂષોએ બોલવું)
૦ નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ૦ ભાવાર્થ: આ સૂત્રમાં પંચપરમેષ્ટિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. (આ પછી આ પુસ્તકમાંથી સુંદર અને ભાવવાહી સ્તવનોના
સંગ્રહમાંથી કોઈપણ એક સ્તવન ગાવું.) (બે હાથ ઉંચા કરીને બોલવુંબહેનોએ હાથ ઉંચા કરવા નહીં)
૦ જય વીયરાય સૂત્ર ૦ જય વયરાય ! જગગુરૂ ! હોઉં મમં તુહ પભાવ ભય ! ભવનિબેઓ મગા-સુસારિઆ ઈફલસિદ્ધી.. લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂઆ, પરWકરણ ચ; સુહુગુરૂનો ગો તÖયણ-સેવણા આભવમખંડા......
(બે હાથ નીચે કરીને) વારિજઈ જઈવિ નિથાણ-બંધણું વિયરાય ! તુહ સમયે ; તકવિ મમ હુજજ સેવા, ભવે ભવે તુમહ ચલણાંણ... દુફખફખઓ કમ્મક્તઓ, સમાધિમરણં ચ બહિલાભો અ; સંપજજલ મહ એ અં, તુહ નાહ ! પણામકરણેણં......૪ સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણકારણમ્;