________________
ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણ, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટી. ૬. અપ્પડિહયવરનાણ - દંસણઘરાણ, વિયટ્ટછઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણ; બુદ્ધાણં બોહાણે, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ પરૂઅ - મહંત મખય મખ્વાબાહ - પુણારાવિત્તિ - સિદ્ધિ ગઈનામધેય, ઠાણં સંપત્તાણું, નમો જિણાણે, જિઅભયાણ. ૯. જે અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. ભાવાર્થ: આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે. અને ઈન્દ્ર
મહારાજા પ્રભુની સ્તુતિ કરતી વખતે આ સૂત્ર બોલે છે. . • જાવંતિ ચેઈઆઈ સૂત્ર ૦
(ફક્ત પુરૂષોએ બે હાથ ઉંચા કરીને બોલવું) જાવંતિ ચેં ઈઆઈ. ઉડૂઢે આ અહે આ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ભાવાર્થઃ આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન
પ્રતિમાજીઓને નમસ્કાર કરવામાં આવે છે. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિરિઆએ મયૂએણ વંદામિ.
• જાવંત કેવિ સાહૂ સૂત્ર ૦ જાવંત કવિ 'સાહૂ, ભરોરવયમહાવિદેહે અ; સલ્વેસિ તેસિં, પણઓ, તિવિહેણ તિદંડવિયાણ .