________________
સરિખે રે છે એ આંકણ છે પ્રાતીહાય અતિશય શેભા | વાર છે તે તે કહિય ન જાવે રે, ઘુક બાલકથી રવિકર ભરનું વર્ણન કેણ પેરે થાવે છે. ભ૦ મે ૨ | વાણી ગુણ પાંત્રીશ અને પમ છે વાટ છે અવિસંવાદ સરૂપે રે. ભવદુઃખ વારણ શિવસુખ કારણ, સુધે ધર્મ પ્રરૂપે રે ભ૦ ૩ દક્ષિણ પશ્વિમ ઉત્તર દિશિ મુખ એ વાત ઠવણું જિન ઉપકારી રે, તસુ આલંબન લહિય અનેકે, તિહાં થયા સમકિત ધારી રે. જે ભ૦ | ૪ | ષટ નયા કારજ રૂપે ઠવણ છે વાટ સગ નય કારણ ઠાણું રે, નિમિત્ત સમાન થાપના જિન”, એ આગમની વાણું રે. ભો છે ૫ | સાધક તીન નિક્ષેપ મુખ્ય છે કે જે વિણ ભાવ ન લહીયે રે, ઉપકારી દુગ ભાગ્યે ભાંખ્યા, ભાવ વંદકને ગ્રહીયે રે | ભ | ૬ | ઠવણ સમવસરણે જિનસેંતી છે વાટ છે જે અભેદતા વાપી રે, એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યકત ચોગ્યતા સાધી રે, ભ૦ મા ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા વાટા રસનાને ફલ લીધો રે, દેવચંદ્ર કહે માહરા મનને, સકલ મનોરથ સીધો રે ! છે ભ૦ | ૮ | ઇતિ છે
॥ अथ श्री कुंथुजिन स्तवनं ॥
ચરમ જિનેસ છે એ દેશી છે સમવસરણ બેસી કરી રે, બારહ પરષદ માંહિ, વસ્તુ સ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગના હે રે કુંથું જિનેસરૂ. ૧ મે નિર્મલ તુજ મુખ વાણી રે, જે શ્રવણે