________________
પામ્યાં ઘણીછ.૨૮ માત પિતાને ભ્રાતાજી સહુ આળ પંપાળની વાતજી, ઈણ જગમાજી, સ્વારથના સર્વે સગાજી ૨૯ો હંસ વિના શા સરવરિયા, પીયું વિના શા મંદરિયા, મેહ વશ થતાજી, ઉચાટ એમ કરે ઘણજી છે ૩૦ | સર્વ નીર અમૂલ્ય, વાટકડે તેલ કુલેલજી, શા ધછ શરીર સમારણ મા દીજી. ૫ ૩૧ છે ધન્ના ઘેર સુભદ્રા નારીજી, બેઠા મેલ મુઝારીજી, સમારતાંછ એકજ આસું બેરીયું છે. જે ૩૨ ગૌભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તેરી માવડી, સુણ સુંદરી, તે કેમ આંસુ ખેરીયું છે. છે ૩૩ . શાળભદ્રની બેનડી, બત્રીશ ભેજાઈની નણંદલી, તે તારેજી શા માટે રેવું પડેછો ૩૪ જગમાં એકજ ભાઈ માહરે, સંજમ લેવા મન કરે, નારી એક એક, દિન દિન પ્રત્યે પરિહરે જી.. ૩૫ છે એ મિત્ર કાયરૂં, શુ લે સંજમ ભારૂ, જીભલડીજી, મુખ માથાની જુદા જાણવી ૩૬ કહેવું તે ઘણું સહેલું, પણ કરવું અતિરેહલું, સુણે સ્વામીજી, એહવી ઋદ્ધિ કુણ પરિહરે. છે ૩૭ જે કહેવું તે ઘણું સહેલું, પણ કરવું અતિ દેહેલું, સુણ સુંદરી, આજથી ત્યાગી તુજનેરુ. ૩૮. હું તે હસતી મલકીને તમે કીઓ તમાસે હલકીને, સુણે સ્વામીજી, અબતે ચીંતા નવિ ધરૂછ. કે ૩૯ ચેટી અંડે વાળીને, શાહ ધો ઉચ્ચા ચાલીને, કાંઈ આવ્યા, શાલિભદ્રને મંદીરેજી. કે ૪૦ એ ઉઠે મિત્ર કાયરૂં, સંજમ લઈયે ભારૂ, આપણુ દયે જણછ, સંયમ શુદ્ધ આરાધીયે. આજનો શાળીભદ્ર વૈરાગીયા, શા ધ અતિ ત્યાગીયા,