________________
(૪૭ )
॥ अथ श्री उत्तराध्ययन सूत्रनी सज्झायो. ॥
अथ श्री चोथा अध्ययननी सज्झाय.
શગ મુનિવર ઇરિયા સમિતિ સંભાલ.
આયુ: અસ્થિર છનવરે કહ્યુંઅરે, ૩ટે સાંધાન કાર્ય, જેમ આળ્યે તેમ જાયશે જીરે, ક્ષણ ભંગુર સવિલેાય, સુગુણના પરિહર પચ પ્રમાદ, આયે દ્રુતિ શાદ, સુગુણુ નર. પરિહર૦ ॥૧॥ ધનચૌવન પણ સ્થિર નહી જીરે, જાણા જલધિ ઉત્ક્રામ, સ્વારથિ સ્વજન મલ્યા જીરે, કાઇ ન આવે કામ સુગુણુનર. પરિહર॰ ।। ૨ ।। રાગદ્વેષ વશ જીવા જીરે, વશ નહિં મન વચ કાય, કુડ કપટ છલ ભેદથી જીરે, કરતા મહુલ અન્યાય. ૩૦ ૫૦ ।। ૩ ।। ખાંધે કમ તુ એકલેા જીરે, ભાગવે પણ તુહી એક, પરિજન મેહે મુજીઆજીરે, હાર્યો ભાવ અવિવેક સુ॰ ૫૦ ॥૪॥ દેવગુરૂ જીન ધમને જીરે, આરાધે ધરી ટેક, અવિચલ આતમ તારવા જીરે ધરી સુ વિનય વિવેક સુ૦ ૫૦ ।। ૫૫ ચેાથા ઉત્તરાધ્યયનમાં જીરે, એહ કહ્યો અધિકાર અકેદું ગુરૂ સેવતાં જીરે, જગમાં જય જયકાર. સુગુણુનર પરિહર૦ !! FU સ...પુછ્યું.
अथ अष्टम अध्ययननी सज्झाय. રાગ શુભ ભાવે કરી.
કપિલ મૂનિશ્વર વદિયે રે લાલ, જેણે કીધા લાભના અંતરે, હુ. વારી લાલ, જીત ડંકા જગમાં દીચારે લાલ,