________________
(૪૭) કેશાવ્યાં કેશલાયાં કનકપુરવરે દેવગિય ચ કાઢ્યાં; નાશિયે રાજગેહે દશપુર નગરે ભદ્રિલે તામ્રલિત્યાં. શ્રીમતી | ૭ સ્વર્ગે મત્યેતરિક્ષે ગિરિશિખરકહે સ્વ
દીનીરતીરે, શલાગે નાગલોકે જલનિધિપુલિને ભૂરૂહાણાં નિકુંજે, ગ્રામે રયે વને વા સ્થલજલ વિષમે દુર્ગ મળે ત્રિસંધ્ય. શ્રીમતી | ૮ | શ્રીમમ્મરે કુલાઢી રૂચક નગવરે શાલભલૌ જબુવૃક્ષ, ચોજાન્ય ચિત્યનંદે રતિ કર રૂચકે કોડલે માનુષાંકેઈક્ષુકારે જિનાદ્રો દધિમુખ ચ ગિર વ્યંતરે સ્વર્ગલોકે, જોતિર્લોકે ભયંતિ ત્રિભુવન. વલયે યાનિ ચિત્યાલયાનિ. શ્રીમતી | ૯ | ઈથિ શ્રી જેન ચૈત્ય સ્તવનમનુદિનચે પઠતિ પ્રવિણ; પ્રોદ્યકલ્યાણ હેતું કલિમલહરણું ભક્તિભાજસ્ત્રીસંધ્ય; તેષાં શ્રી તીર્થ યાત્રાફલમતુવમલ જાયતે માનવાનાં કાર્યાણ સિદ્ધિ રૂઃ પ્રમુદિતમનમાં ચિત્તમાનંદકારિ. શ્રીમતી ને ૧૦ ઈતિ.
अथ सुगुरु पच्चीशी प्रारंभ સુગુરૂ પીછાણે એણે આચારે, સમકિત જેહનું શુદ્ધજી. એ આંકણું છે કહેણી કરણી એકજ સરખી, અહર્નિશ ધર્મ વિલુદ્ધજી. સુગુરૂ છે ૧ મે નિરતિચાર મહાવ્રત પાલે, ટાલે સઘલા દોષજી, ચારિત્રશું લયલીન રહે નિત્ય, ચિત્તમાં સદા સંતોષજી. સુગુરૂ૦ મે ૨ | જીવ સહુના જે છે પીયર, પીડે નહીં ખટકાયજી, આપ વેદન પર વેદન સરખી, ન હણે ન કરે ઘાયજી. સુગુરૂ છે ૩ છે મેહ કર્મને જે વશ ન પડે, નિરાગી નિરમાય, ૨૭