________________
(ર૭૧) | ઉથ વિરા અસમાધિની સાથે II. રાગ મલહાર ચતુર ચોમાસે પકિમીએ દેશી
શ્રીજિન આગમ સાંભલી, ચિત્ત સમાધિ કરી રે, સ્થિર શુભ ગે આતમા, સમતા વાજેરે. શ્રી. છે ૧ મે વિશ બેલ અસમાધિના, ચેાથે અંગે ભાંખ્યારે, આવશ્યક નિર્યુકિતમાં, ચોથે આવશ્યક દાખ્યારે. શ્રી છે ૨ | કુત કૂત પંથે ચાલવું, અપ્રમાજિત સ્થાને રહેવુંરે, તેમ દુપ્રભાજિત જાણીયે, પંથે ગમનનું કરવું રે. શ્રીછે ૩ છે અધિક સયાસન સેવત, ઉપકરણાદિક લેવું, રત્નાધિક મુનિ પરાભવે, વિરેપઘાત ચિતવું રે. શ્રી રે ૪ ભૂત પ્રાણી ઉપઘાતી, બલા બહુ કેપેરે; દીર્ઘ રેષ રાખે ઘણું, પીઠી માંસ આપેરે. શ્રી ! ૫ વાર વાર આક્રોશશું નકુર કલંકાદિક બોલેરે, ક્રોધાદિક જે ઉપશમ્યાં, ફરિ અધિકરણને ખોલે. શ્રી છે ૬ કરે સઝાય અકાલમાં, કર ૫દ શિર નવિ પૂજે, ગાઢ સ્વરે રાત્રે લવે, કલહ માંહે ચિત્ત રંજેશે. શ્રી. ગણુ ભેદાદિક મેટકા, જંજે કરણને રાગીરે, સૂરજ ઉદયને આથમે, તિહાં અશનાદિક ભેગીરે. શ્રી છે ૮ છે એષણાદિકે સમિતે નહિ, એ અસમાધે વરતે; ચિત્ત સમાધિ ન ઉપજે, દ્રવ્ય ક્રિયા બહુ કરતેરે. શ્રી છે ૯ નામ થકી એ દાખીયા, પણ એહમાં બહ આવે રે; આરીદ્ર દેય ધ્યાનથી, ચિત્ત ચપલતા થાવેરે. શ્રી | ૧૦ | એહ પરિહરતાં મુનિ તણે ચિત્ત સમાધિ