________________
ne (૨૨) આધાર, ભવ્ય જીવ કરતે સત્ય, પન્થકે સ્વીકાર. સુત્ર | ૪ | દેવચંદ્રસૂરિ કહે, શુદ્ધ ધર્મ સાર, શાતિ મંડલ ગાતે હૈ, જોં ગુણ અપાર. સુ| ૫
श्री शितलनाथ जिन स्तवन
રાગ-કેલ મહુડી રહી મધુ શીતલનાથ નિરંજન મેરા પાપ પંક સબ હરે પ્રભુ છીનમેં દે ઉપદેશ ભવિક જન તારે, ઘાતિ કર્મ કિયે દુર પલમેં. શિ. મે ૧ છે તન ધન વન સબ હી ચંચલ, ચપલાકી તરહ સમજું મનમેં. શિ. મે ૨ / મેરામન જિનવરસે લાગા, જેસે ચાતકકા ચિત્ત ઘનમેં. શિવા સેહની સૂરત મેહનગારી, દેખત આશ ફલે તક્ષણમેં. શિ૦ છે ૪ દેવચંદ્ર સૂરિ કહે સ્વામી, શિતલતા પ્રગટા સંઘમે. શિ. . ૫ છે
श्री महावीरप्रभु स्तवन
શ્રી અમીઝરા રાગ મહાવીર જિનવરા, સપ્ત ભય હરા, દીજિયે આનંદ મને ભાવ દિલધરા, ચેવિસમા તીર્થંકર સ્વામી, મહેર કરી જે રાજ, વિદ્યા બુદ્ધિ મુજકે દીજે, સારે મેરા કાજ, મહા૦ ૧ ૧ | ચેવિસી જિનવરી કરકે, સફલ કીયા અવતાર, સંવત લોક સિદ્ધિ નિધિ ઈદુ ૧૯૮૩ શુક માઘ સુખકાર. મહા ! ૨ પંચમાં દીન રચના દીની. શાન્તિ મંડલ કાજ, જે થિર તન મન કરકે પઢત,