________________
(૨૧) વરસ જે કેવલ રહ્યા, એક લાખ પૂર્વ અચાયા, તિહાં પ્રેમે મહદય પાયા; બાવાજી વિનતિ અવધારે. . ૬ શ્રી ઉદયરત્ન વિજજાયા, પૂજે શ્રી ઋષભજીણુંદના પાયા, જેણે જૈન ધર્મ ઉપાયા; બાવાજી વિનતિ અવધારે. છા
ऋषभजी, बालुडो स्तवन માતા મારૂદેવી મન ચિંતવે રે લેલ, કરી કરી તે : ઉડે આલેચ રે, શોચ ભરી રેવતી માવડી રે લોલ, નવી જાણે રાષભ મુજ શોચ રે; એ નીસ્નેહ મારે બાલુડે રે લોલ, બાલુડા તું કર મારી સાર રે, એ નીસ્નેહ વાલા શું થયે રે લોલ. છે ૧ આંખે ન આવે મુજ નિદ્રી રે લેલ, વલી જમતા ન ભાવે ભેજન રે, જનના શબ્દ કાને નવી ગમે રે લોલ, વલી બીચું તસ કેતા ઓલંબ રે. એ નીસ્નેહ૦ મે ૨ એ ભરત પ્રત્યે દીચે એલંભા રે લોલ, ઘરે બેઠા છો તાત ગયા વન રે, રેરે ભરતે મુજને દાખવી રે લોલ, માજી મ કરે બાલુડાનું વિલાપ રે, એવું નીસ્નેહ મારે બાલુડે રે લેલ. | ૩ માતા પ્રત્યે ભરત વિનવે રે લોલ, માજી મુજ પર મ કરે રીસ રે, એને નિરાગી ત્રિલોકના રે લેલ, જાણે થયા છે નિશ્ચ ઈશ રે; એવું નગ્નેહ મારે બાલુડે રે લોલ. જે ૪ ગજ અંબાડી બેસાડીયા રે લોલ, શબ્દ સુણી જાણીયે બેટે સંસાર રે, ક્ષપક શ્રેણક કેવલ પામ્યા રે લોલ, તરત એલ્યા છે મુકિતના દ્વાર રે, એ નીને મારો બાલુડે રે લેલ. | ૫ | માતા