________________
(ઢાલ ૨ મુનિવર આર્યસહસ્તરે–એ દેશી)
બાસઠ માર્ગણ દ્વારે પ્રભુજીએ કહ્યાં, સુંદર સુલલિત વણથીએ કે તેમાં દશ દ્વારે મેક્ષ જિનેશ્વરે કહિયા, અવરમાં નવિ લહ્યાં એ ૧ તિણ કારણ દિવ્ય મેક્ષરે, કારણ સુખ તણું, પામે માનવ ભવથકી એ છે દુલહે દશ દષ્ટાંતરે, લહિય મનુજ ભવ, હારો મત વિષય થકી એ. In ૨ પંચ ભરત મજારરે, પંચ ઐરાવત, પંચ મહાવિદે. હમાં એ પનર કર્મભૂમિરે, નાણી જિનવરે, ધર્મ કહ્યાં નહિ અન્યમાં એ ૩ | ફોધ માનને માયારે, લેભ. તિમ વલી, એ ચારે દુઃખદાયીયા એ . અપ્રત્યાખ્યાનાદિકરે, કરતાં ભેદ એ, સોલ હોએ તો ભાઈઓએ / 8 / થોડા પણ એકષાયરે, કીધાં દુઃખ દીએ, મિત્રાનંદ તણી પરે એ. in તે માટે તજે દુરરે, હદયથકી વલી, જેમ અનુક્રમે શિવ સુખ વરો એ ૫ અષ્ટમી તિથિ આરાધેરે, અષ્ટ પ્રવચન, માતા આરાધક કહુ એ અનુક્રમે લહે નિર્વાણ, એ તિથિ આરાધે, મુક્તિ રમણી, સન્મુખ જુવે એ ૬ અભય દાન સુપાત્રરે, અષ્ટમી પર્વણી, દિજે અઢલક ચિત્તશું એ ! પામે બહૂલી ઋદ્વિરે, પરમ પ્રદર્શ, લીજે લાહ વિત્તશું એ ૭
. કલશ . શ્રી પાર્શ્વજિન પસાય ઈણિપરે, સંવત સતર અઢાર એ છે વૈશાખ સુદી વર અષ્ટમી દિન, કુમતિ દિનપતિ વાર એ શ્રી શુભવિજય ઉવઝાય જયકર, શિષ્ય