________________
છે કર્યા કમ સહુ અનુભવે એ છે કેઈ ન રાખણ હારતો . ૧ ૧ શરણું એક અરિહંતનું એ છે શરણ સિદ્ધ ભગવંત તે છે શરણ ધર્મ શ્રી જેનને એ છે સાધુ શરણ ગુણવંત તે છે ર છે અવર મોહ સવિ પરિહરિએ છે ચાર શરણ ચિત્ત ધારે તે છે શિવગતિ આરાધન તણે એ છે એ પાંચમે અધિકાર ૩ આભવ પરભવ જે ક્ય એ છે પાપ કર્મ કઈ લાખ તે આત્મ સાખે તે નિંદીએ એ છે પડિકમીએ ગુરૂ સાખતો છે જ છે મિથ્યા મતિ વર્તાવિયા એ છે જે ભાખ્યા ઉસૂત્ર તે છે કુમતિ કદાગ્રહને વશે એ છે જે ઉથાપ્યાં સૂત્ર તો છે ૫ ને ઘડ્યા ઘડાવ્યાં જે ઘણુએ છે ઘંટી હળ હથીયાર તો છે ભવ ભવ મેળી મુકીયા એ છે કરતાં જીવ સંહારતે પેદા પાપ કરીને પિષયાં એ છે જનમ જનમ પરિવાર છે જનમાંતર પિત્યા પછી એ છે કેઈએ ન કીધી સારો છે ૭ છે આ ભવ પરભવ જે કર્યો એ છે એમ અધિકરણ અનેક તે છે ત્રિવિધ ત્રિવિધ સરાવીએ એ છે આણી હદય વિવેક તે
૮ દુષ્કૃતનિંદા એમ કરીએ છે પાપ કરે પરિહાર તે છે શિવગતિ આરાધન તણે એ એ છઠ્ઠો અધિકાર તે પાલા
છે ઢાળ ૬ ઠી છે આદિ તું જોઈને આપણું એ દેશી છે ધન ધન તે દિન માહરે છે જીહાં કીધે ધર્મ છે દાન