________________
૭૧૧ છે અથ શ્રી નેમિનાથ ચૈત્યવંદન છે
નેમિનાથ બાવીશમા, શિવા દેવી માયા સમુદવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય ૧દશહધનુષની દેહડી, આયુ વરસ હજાર I શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર ર ા સૈરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ થાન ૩ ૫.
છે અથ થાય જોડે પ્રારબ્ધતે છે
રાજુલ વર નારી, રૂપથી રતિ હારી છે તેના પરિહારી, બાલથી બ્રહ્મચારી પશુ ઉગારી, હઆ ચારિત્રધારી, કેવલ શ્રી સારી, પામીયા ઘાતી વારી ૧ા ત્રણ જ્ઞાન સંયુત્તા, માતની કૂખે હૂંતા જનમે પુરહંતા, આવી સેવા કરતા અનુક્રમે વ્રત કરંતા, પંચ સમિતિ ધરતા | મહિયલ વિચરતા, કેવલશ્રી વરંતા રા સવિ સર વર આવે, ભાવના ચિત્ત લાવે ત્રિગડુ સહાવે, દેવદો બનાવે સિંહાસન ઠાવે, સ્વામિના ગુણ ગાવે તિહાં જિનવર આવે, તત્ત્વ વાણી સુણાવે કા શાસન