________________
૭૦૮ *
' છે અથ શ્રી અરનાથ ચૈત્યવંદન - નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપનંદ દેવી માતા જનમીયે, ભવિ જન સુખકંદ ૧ | લંછનનંદા વર્તનું, કાયા ધનુષહ ત્રીશ ! સહસ રાશી વરસનું, આયુ જાસ જગીશ ારા અરૂજ અજર અજ જિનવર એ, પામ્યા ઉત્તમ ઠાણ | તસ પદ પદ્મ આલંબતાં. લહીયે ઈમ નિરવાણ / ૩ /
છે અથ થાય પ્રારભ્યતે | અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા ! નંદાવર્ત પાયા દેશના શુદ્ધ દાયા, સમવસરણવિરચાયા, દ્વિદાણી ગાયા. ૧.
છે અથ શ્રી મલ્લિનાથ ચૈત્યવંદન છે
મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથુલા નયરી / પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી | ૧ | તાતથી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાયા ! લંછન કલશ મંગલકરૂ, નિર્મમ નિરમાય | ૨ વરસ પંચાંવનસ