________________
૫૬
મતિભ્રમથી કરેલાં અકાર્યો.
ध्वस्तोऽन्यमंत्रैः परमेष्टिमंत्रः । कुशास्त्रवाक्यैनिहतागमोक्तिः ।
તું સૃથા કાર્ય કુવરંબાदवांछि हि नाथ मतिभ्नमो मे ॥ १२ ॥
નવકાર મંત્ર વિનાશ કીધે અન્ય મ જાણીને, કુશાસ્ત્રનાં વાકાવડે હણી આગમોની વાણીને કુદેવની સંગત થકી કર્મો નકામાં આચર્યા, મતિભ્રમ થકી રને ગુમાવી કાચ કટકા મેં રહ્યા.
અર્થ – અહિક સુખ દેનાર અન્ય મિત્રો વડે પરમેષ્ટિ મંત્ર (નવકાર મંત્રી ને મેં નાશ કર્યો(તજી દીધે) ખોટાં શાસ્ત્રોના પ્રમાણથી જન આગમનાં વા ઉપર પ્રહાર કર્યા; ખરાબ દેવના સમાગમથકી નકામાં (આત્માને હાનિકારક) કર્મો કરવાની મને ઈચ્છા થઈ હે નાથ ! આ તે મારી કઈ જાતની માનસિક શ્રમણ ! !