________________
૯ આઠ વરસનું નાનું બાળક મરણ પામે તે દીન ૮ નું
સુતક વિચારસાર પ્રકરણમાં કહ્યું છે. ૧૦ ગાય પ્રમુખનું મૃત્યુ થાય તે કલેવર ઘરની બહાર
લઈ ગયા પછી દીન ૧ લગે સુતક અને અન્ય તિર્યચનું કલેવર પડ્યું હોય તેને ઘેરથી બહાર લઈ જાય
તીહાં સુધી સુતક પછી નહીં. ૧૧ દાસ દાસી જે આપણી નિશ્રાએ ઘરમાં રહ્યાં હોય તેનું
મૃત્યુ થાય તે ત્રણ દિવસ સુતક લાગે. ૧૨ જેટલા મહીનાને ગર્ભ પડે તેટલા દિવસ સુતક લાગે.
પરદેશ ગયેલાનું મરણ સાંભળે તો ૧ તથા ૨ દિવસનું સુતક લાગે એમ કહ્યું ભાષ્યમાં કહ્યું છે. ગોમુત્રમાં ૨૪ પહાર ભેંસના મુત્રમાં ૧૬ પહેરે, ગાડર. ગધેડી તથા ઘેડીના મુત્રમાં ૮ પહોર અને નર નારીને મુત્રમાં અંતમુહુર્તમાં સામૂપિચ્છમ જીવ ઉપજે.
સંસાર દાવાની થાય. શ્રી આદિનાથં, નતનાકિનાથં છે લક્ષ્મી સનાથં, કૃત પાપમાથં સંવેગ તાન્ય ભૃત હેમ હિર, સંસાર દાવાનલ દાહ નિરં છે ૧ નિર્વાણ ચેષી દ્વનબદ્ધ રાગ, સશ્રીકભાલ ગદસાખી નાગં છે સંતે મિસન સિતકર્મ વિરું, સંમેહ