________________
४६७
અમરકુમારની સઝાય. રાજગૃહી નયરી ભલી, તિહાં શ્રેણિક રાજારે, જિન ધર્મને પરિચય નહિ, મિથ્યામત માંહે રાચ્યારે, કર્મત ગતિ સાંભલે. પાલાા કર્મ કરે તે હેયરે, સવારથના સહ કે સગા, વિણસવા નહિ કેઈરે. કર્મતણી, રા રાજા શ્રેણિક એકદા, ચિત્ર સાલા કરાવેરે છે અનેક પ્રકારે મંડણ, દેખતાં મન મેહેરે. કમ પાસા દરવાજે ગિરગિર પડે, રાજા મન પસ્તાવે, પુછે જેશી પંતા, બ્રાહ્મણ ઈમ બતાવે. કર્મકાજા બાલક બત્રિશ લક્ષણો, હોમી જે એણુ મહેરે, તે એહ મેહેલ પડે નહિ, ઈમ ભાંખે વયણ અજાણોરે. કર્મ. પા રાજા ઢંઢેરો ફેરીઓ, જે આપે બાલ કુંવારોરે, તેલી આ બરોબરી, સોનઈ ઘણાસારો રે. કર્મ, દા રૂષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે, ભદ્રા તસ ધરણી જાણો રે, પુત્ર ચાર સેહામણું, નિરધનીઓ પુત્ર હીણેરે. કર્મ,છા રૂષભદત્ત કહેનારને, આપો એક કુંવારો રે, ધન આવે ઘર આપણે, આપણુ સુખિ સારોરે, કર્મ | ૮ | નારી કહે વેગે કરે, આપ અમર કુમાર રે છે મહારે મન અણુ ભાવતે, આંખથી કરો અલગેરે. કર્મ૦ લા વાત જણાવી રાયને, રાજા મનમાં હરખ્યોરે, જે માગે તે આપીને, લાવો બાલકુંવારો રે. ૧ કર્મ સેવક પાછા આવીયા, ધન આપે મને મારે, અમર કહે મેરી માતાજી, મુને મત આપીજે. ૧૧૫ કર્મ માતા કહે તુને