________________
૪૫૫ ધરમ સુકલ દેય ધ્યાન ચેતનજી ઈમભવ તરોજ ૮૫ શુદ્ધ મને આરાધોજી, જે ગુરૂના પદ પદ્મ રૂપ વિજય કહે પામસ્યા છે, તે નર સુર શિવસધ્ધ છે ચેતનજી તે ભવ તરસ્યો છે. ૯ છે
શ્રી આઠમની સક્ઝાય. - શ્રી સરસ્વતી ચરણે નમી, આપવચન વિલાસ છે - વિયણ અષ્ટમી ગુણ હું વર્ણવું, કર સેવકને ઉલ્લાસ છે ભવિયણ છે ૧ છે અષ્ટમી તપ ભાવે કરે છે એ આંકણું છે આ હર્ષ ઉમેદ ભવ છે તે તમે બુટ આપદા, કર કમને બેદ છે ભ૦ મે ૨ અષ્ટ પ્રવચન તે પાલિએ, ટાલિએ મદને ઠામ ! ભવ છે અષ્ટ પ્રતિહારજ મનધરી, જપિએ તે જનજીનું નામ છે ભ૦ | ૩ | જ્ઞાન આરાધન એહ થકી, લહિએ શીવ સુખ સાર છે ભ૦ છે આવાગમનજ નવિ હવે, એક બે જગ આધાર છે ભ૦ ૪ એહવે તપ તમે આદરે, ધરીને મન જીનધર્મ છે ભ૦ છે તે તમે પામશે ભવતણે, ટાળશે ચિહું ગતિ ભમે છે ભ૦ પ છે તિર્થંકર પદવી લહે, તપથી નવે નિધાન છે ભ૦ છે તે જોઉ મલ્લિ કુમરી પરે, પામ્યા તે બહુ ગુણજ્ઞાન છે ભ૦ ૬ અ છે એ તપના બે ગુણ ઘણું, ભાખે શ્રી જીનઈશ યાભના