________________
૩૩ર
:
-દ્વારેજી, ક્ષમાવિજયજીન એણપરે જંપે શાશન સુર સંભાલોજી ૪ સંપૂર્ણ.
ને શ્રી સિદ્ધચક્ર સ્તુતિ ૧
વિરાજિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરીઆજી; એકદીન આણ વીરની લેઇને, રાજગૃહી સંચરી આજી; શ્રેણીકરાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી; પર્ષદા આગલ બાર બીરાજે, હેવે સુણો ભવી પ્રાણી છે. ૧ છે માનવ ભવ તમે પુયે પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધેજી; અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વધે છે દરશણ નાણ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરી છે ધુર આશથી કરવાં આંબિલ, સુખ સંપદા પામિજે છે. પોરા શ્રેણિકરાય ગૌતમને પુછે, સ્વામી એ તપ કેણે કીધે જ; નવ આંબીલ તપ વિધિશું કરતાં, વંછીત સુખ કેણે લીધોળમધુરી વનિ બેલ્યા શ્રીગૌતમ, સાંભલે શ્રેણિક રાય વહેણાં, રોગ અને સંપદા પામ્યાં, શ્રી શ્રીપાલને મયણાંજ. છે ૩ છે રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલીજી; નામ ચકકેસરિને સિદ્ધાઈ, આદી જીનવીર રખવાલી જી; વિઘન કેડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી; ભાણ વિજ્ય કવી સેવક નય કહે, સાનિધ કરજે માયછે. જે ૪ ઇતિ