________________
૨૭૬
શ્રી આનંદઘનજી કૃત
શ્રી ઋષભદેવ સ્વામીનુ સ્તવન.
રાગ માર્
કરમ પરીક્ષા કરણ કુમાર ચાલ્યેા રે- એ દેશી.
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરોરે, એર ન ચાહું રે કત; રીઝયા સાહેબ સોંગ ન પરિહરેરે. ભાંગે સાદિક અનંત ચાઋષભ ॥ ૧ ॥ પ્રીત સગાઈરે જગમાં સહુ કરે, પ્રીત સગાઇ ન કાય; પ્રીત સગાઇરે નિરૂપાધિક કહીરે, સાપાષિક ધન ખાય ॥ ઋષભ૦ ૫ ૨ ૫ કાઇ કત કારણ કાષ્ટ ભક્ષણ॰ કરેરે, મિલશું કતને ધાય; એ મેળો નિવ કહીયે. સભવેરે, મેળો ઠામ ન ઢાય ! ઋષભ॰ ઘણા કાઇ પતિર જન અતિ ઘણું તપ કરેરે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મે` નવી ચિત્ત ધર્યુંરે, રંજન ધાતુ મિલાપ ! ઋષભ॰ ૫ ૪ ૫ કાઈ કહે લીલારે અલખ અલખ તણીરે, લખ પુરે મન આશ; દોષ રહીતને લીલા નવી ઘટેરે લીલા દ્વેષ વિલાસ । ઋષભ ॥ ૫ ॥ ચિત્ત પ્રસન્ગેરે પૂજનલ કહ્યુ રે. પુજા અખ ંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપરણારે, આન ંદઘન પદ રેહ ૫ ઋષભ॰ ॥૬॥
२
બળી મરે ૨ પ્રકૃતિ–સ્વભાવ