________________
ર૬૦ ભક્તિ નહી જાણ તુમ કેરી, રહ્યો હું દુખદીન દુખ ઘેરી છે પદમ. | ૪ | ઈન વીધ વીનતી તોરી, કરૂ હું દેય કરે છે આતમ આનંદ મુજ દેજે, વીરનું કાજ સવ કીજે છે પદમછે પ છે
છે અથ શ્રીવીરપ્રભુનું દીવાલીનું
સ્તવન લીખ્યતે | | મારગ દેસક મોક્ષનેરે, કેવલ જ્ઞાન નિધાન છે. ભાવ દયા સાગર પ્રભુ, પર ઉપગારી પ્રધાનેરે છે ૧ છે. વીર પ્રભુ સિદ્ધ થયા છે સંઘ સકલ આધારેરે. હવેઈણ ભારતમાં છે કેણ કરશે ઉપગારો છે વીર | ૨ | નાથ વિણ તૈણ જ્યુરે, વીર વિહુણા જીવ છે સાથે કેણ આધારથીરે, પરમાનંદ અભંગોરે છે વીર છે ૩ છે માત વિહૂણી બાલ પુંરે, અરહે પરહો અથડાય છે વીર વિહૂણા જીવડારે, આકુલ વ્યાકુલ થાયરે છે વીર | ૪સંસય. છેદક વીરરે, વિરહ તે કેમ ખમાય છે જે દીઠે સુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવારે છે વીર છે ૫ છે નિરજમિક ભવ સમુદ્રને રે, ભવડિવિ અસ્થવાહ છે તે પરમેશ્વર વિણ મલેરે, કેમ વાધે ઉચ્છાહોરે | વીર. ૫ ૬ વિર: